પિતૃ ઋણ ચુકવતા પઢીયાર (માળી ) બંધુઓ,, આજરોજ વખા ગામના વતની અને અમદાવાદ ખાતે વ્યવસાય સ્થિર થયેલા માળી મનુભાઈ પરખાજી અને માળી પ્રવીણભાઈ રાવતાજી એ પોતાના દાદીમા અને પિતાશ્રી નું ઋણ ચૂકવવાનો અનોખો માર્ગ પસંદ કર્યો હતો.આ બન્ને બંધુઓ એ વસ્ત્ર દાન કરીને સદ્દગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવા નો વિચાર આવતાં પોતાના વતનની યાદ આવતાં ગોળીયા (વખા ) ની પ્રાથમિક શાળા ના ૧૫૦ બાળકો ને સ્વેટર આપી પિતૃ ઋણ અદા કર્યું હતું. આ પ્રસંગે દાતાઓ નો ઉત્સાહ વધારવા પ્રદીપભાઈ શાહ (લાયન્સ ક્લબ, દિયોદર ) ચીનાભાઈ ડાભી (તાલુકા પંચાયત સદસ્ય , દિયોદર ), ઈશ્વરભાઈ માળી (મંત્રી, દૂધ મંડળી, વખા )બદાભાઈ માળી (અધ્યક્ષ S. M. C. )તેમજ શાળાના પ્રિન્સિપાલ બાબુભાઇ પ્રજાપતિ અને સ્ટાફ ગણ હાજર રહેલા. બાળકો એ પણ આ ભેટ સ્વીકારતાં પહેલા સદ્દગત આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના રોયલ ગામે વૃદ્ધ દંપતી પર હુમલો મારામારીના બનાવો યથાવત
તળાજાના રોયલ ગામે વૃદ્ધ દંપતી પર હુમલો મારામારીના બનાવો યથાવત
महाराणा प्रताप सेना आज दायर करेगी याचिका, अजमेर शरीफ दरगाह मंदिर है या मस्जिद? जांच की करेंगे मांग
अजमेर शरीफ दरगाह मामले को लेकर महाराणा प्रताप सेना के राष्ट्रीय अध्यक्ष सोमवार सुबह अजमेर सर्किट...
८ जणांमुळे आत्महत्या करतोय, मृत्यूनंतर न्याय द्यावा.. मुख्यमंत्र्यांकडे न्यायाची मागणीचा सुसाईड नोटमध्ये उल्लेख
ज्येष्ठ पत्रकार प्रभाकर विरघट यांनी १० ते ११ ऑगस्टच्या रात्री आत्महत्या केली. त्यांच्या सुसाईड...