ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ દ્વારા એન્યુઅલ પ્રોગ્રામ તથા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ વર્ષ 2022/23નું આયોજન તારીખ:26/4/2023 બુધવારના રોજ કરવામાં આવ્યુ તેમા શ્રી સમસ્ત સતવારા ઝાલાવાડ બોડીગના પ્રમુખશ્રી કાંતિભાઈ માસ્તર,ડેપ્યુટી કલેકટર શ્રી દિલીપભાઈ ચૌહાણ ,શ્રી દિલીપભાઈ લુકુમ- કોઠારીયા,શ્રી જયંતીભાઈ ખાંદલા, શ્રી ગણેશભાઈ ખાંદલા,શ્રી અંબારામભાઇ કણઝરીયા,શ્રી જગદીશભાઈ પરમાર, શ્રી યોગેશભાઈ કણઝરીયા,શ્રી યોગેશભાઈ ખાંદલા,શ્રી જયેશભાઈ - વાડલા,શ્રી બીપીનભાઇ ખાંદલા તેમજ શાળાના સંચાલકશ્રીઓ શ્રી કિશોરભાઈ લકુમ, શ્રી વિનોદભાઈ ખાંદલા,શ્રી અંબારામભાઈ ગોહિલ, શ્રી સુરેશભાઈ કણઝરીયા તેમજ ગીતાંજલી વિદ્યાલયનો શિક્ષકગણ,વિદ્યાર્થીઓ,વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા તાલુકાના મોરંગી ગામે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો.મુસ્લિમ સમાજ દ્વારા ચા - નાસ્તા અને શરબત ના આયોજનથી એકતાનો સંદેશ ફેલાવ્યો
રાજુલા તાલુકાના મોરંગી ગામે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો.મુસ્લિમ સમાજ દ્વારા ચા - નાસ્તા અને શરબત ના...
Maharashtra Seat Sharing : सीट शेयरिंग पर महाराष्ट्र में भी फंसेगा पेंच? | NCP | Shivsena | Election
Maharashtra Seat Sharing : सीट शेयरिंग पर महाराष्ट्र में भी फंसेगा पेंच? | NCP | Shivsena | Election
સુરેન્દ્રનગર: વરસાદ ને લઇ વઢવાણ ના નાથાવોરા શેરીમા કાચુ મકાન ધરાશાયી થયું | Surendranagar News
સુરેન્દ્રનગર: વરસાદ ને લઇ વઢવાણ ના નાથાવોરા શેરીમા કાચુ મકાન ધરાશાયી થયું | Surendranagar News
પોરબદર માં વેલકમ નવરાત્રી યુવાધન ની રાસ ની રમઝટ #navratri2020 #porbandar #news #gujaratnews
પોરબદર માં વેલકમ નવરાત્રી યુવાધન ની રાસ ની રમઝટ #navratri2020 #porbandar #news #gujaratnews