ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ દ્વારા એન્યુઅલ પ્રોગ્રામ તથા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ વર્ષ 2022/23નું આયોજન તારીખ:26/4/2023 બુધવારના રોજ કરવામાં આવ્યુ તેમા શ્રી સમસ્ત સતવારા ઝાલાવાડ બોડીગના પ્રમુખશ્રી કાંતિભાઈ માસ્તર,ડેપ્યુટી કલેકટર શ્રી દિલીપભાઈ ચૌહાણ ,શ્રી દિલીપભાઈ લુકુમ- કોઠારીયા,શ્રી જયંતીભાઈ ખાંદલા, શ્રી ગણેશભાઈ ખાંદલા,શ્રી અંબારામભાઇ કણઝરીયા,શ્રી જગદીશભાઈ પરમાર, શ્રી યોગેશભાઈ કણઝરીયા,શ્રી યોગેશભાઈ ખાંદલા,શ્રી જયેશભાઈ - વાડલા,શ્રી બીપીનભાઇ ખાંદલા તેમજ શાળાના સંચાલકશ્રીઓ શ્રી કિશોરભાઈ લકુમ, શ્રી વિનોદભાઈ ખાંદલા,શ્રી અંબારામભાઈ ગોહિલ, શ્રી સુરેશભાઈ કણઝરીયા તેમજ ગીતાંજલી વિદ્યાલયનો શિક્ષકગણ,વિદ્યાર્થીઓ,વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.