ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ દ્વારા એન્યુઅલ પ્રોગ્રામ તથા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ વર્ષ 2022/23નું આયોજન તારીખ:26/4/2023 બુધવારના રોજ કરવામાં આવ્યુ તેમા શ્રી સમસ્ત સતવારા ઝાલાવાડ બોડીગના પ્રમુખશ્રી કાંતિભાઈ માસ્તર,ડેપ્યુટી કલેકટર શ્રી દિલીપભાઈ ચૌહાણ ,શ્રી દિલીપભાઈ લુકુમ- કોઠારીયા,શ્રી જયંતીભાઈ ખાંદલા, શ્રી ગણેશભાઈ ખાંદલા,શ્રી અંબારામભાઇ કણઝરીયા,શ્રી જગદીશભાઈ પરમાર, શ્રી યોગેશભાઈ કણઝરીયા,શ્રી યોગેશભાઈ ખાંદલા,શ્રી જયેશભાઈ - વાડલા,શ્રી બીપીનભાઇ ખાંદલા તેમજ શાળાના સંચાલકશ્રીઓ શ્રી કિશોરભાઈ લકુમ, શ્રી વિનોદભાઈ ખાંદલા,શ્રી અંબારામભાઈ ગોહિલ, શ્રી સુરેશભાઈ કણઝરીયા તેમજ ગીતાંજલી વિદ્યાલયનો શિક્ષકગણ,વિદ્યાર્થીઓ,વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जमीनी विवाद के चलते पिता पुत्र और पत्नी को बेरहमी से पीटा
पन्ना।
जमीनी विवाद के चलते पति-पत्नी और पुत्र को लाठी-डंडों से बेरहमी से पीटा।
पुत्र की...
ज्येष्ठ नागरिकांना जिल्हा परिषदेच्या सावली उपक्रमांतर्गत डिजिटल ओळखपत्राचे वितरण@india report
ज्येष्ठ नागरिकांना जिल्हा परिषदेच्या सावली उपक्रमांतर्गत डिजिटल ओळखपत्राचे वितरण@india report
বিদ্যাঞ্জলী আঁচনিৰ ওপৰত মন্ত্ৰী যোগেন মহনৰ মন্তব্য
বিদ্যাঞ্জলী আঁচনিৰ ওপৰত মন্ত্ৰী যোগেন মহনৰ মন্তব্য
ડીસાના વિઠોદર-તાલેગઢમાં જુના કુવા અને ટ્યૂબવેલ રિચાર્જ કરવા 111 ખેડૂતોને ધારાસભ્યના હસ્તે વર્ક ઓર્ડર અપાયા
બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ભૂગર્ભ જળ સંચય માટેનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત આજે...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ૫૦ લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાયો..
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ૫૦ લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન...