ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગનું આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહી થાય. આગામી 5 દિવસ તાપમાનમાં એક-બે ડિગ્રીની વધઘટ રહેશે. જો કે પાંચ દિવસ બાદ ફરી કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે. હાલ તો પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં 12 અને ડીસામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તરાયણ પર્વ પર હવામાનને લઈ શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે પશ્ચિમી વિક્ષોપના કારણે ધીમે-ધીમે ઠંડીમાં રાહત મળશે. જો કે ઉત્તરાયણના દિવસે ઠંડા પવન ફૂંકાશે. ઉત્તરાયણ બાદ ફરીથી વાતાવરણમાં ઠંડક જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર જોવા મળશે.અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે, શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જો માવઠું પડે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વાદળ - વાયુ રહે. દેશના કેટલાક ભાગોમાં જાન્યુઆરી તા.12 સુધીમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવનાઓ પણ રહે. ઠંડીમાં વધઘટ રહેવાની સંભાવનાઓ પણ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલામાં નેપાળી પરિવાર કેવડાત્રીજ ઉત્સવ ઉજવ્યો
સાવરકુંડલામાં નેપાળી પરિવાર કેવડાત્રીજ ઉત્સવ ઉજવ્યો
1 लाख 60 हजार कब्रों वाले द्वीप की कहानी!| Poveglia Island | Tarikh E614
1 लाख 60 हजार कब्रों वाले द्वीप की कहानी!| Poveglia Island | Tarikh E614
અમદાવાદ શહેરમાં સરદારનગર ખાતે 'સાધુ વાસવાણી ઉધાન'નું ભવ્ય ઉદ્ધાટન,#gujarat_geeta_news_ #google
અમદાવાદ શહેરમાં સરદારનગર ખાતે 'સાધુ વાસવાણી ઉધાન'નું ભવ્ય ઉદ્ધાટન,#gujarat_geeta_news_ #google
सोर्य वीर्य,जातीय स्वाभिमान तिवा वीर राजा जोंगालबलहु दिवस आगामी 3जनवरी को उद्जापन को लेक
र सभाअनुष्टित ।
दिवस की खुली सभा में मुख्यमंत्री डां
हिमंत विश्व शर्मा उपस्थित रहकर रखेंगें
50करोड़ रूपये लागत से निर्मित किये जाने वाले जोंगालबलहु पर्यटन स्थल
जातीय स्वाभिमान, सोर्स,वीर्य तीवा वीर राजा जोंगालबलहु दिवस आगामी 3तिन जनवरी को एक दिवसीय...