ઉત્તરાયણ નો પર્વ એટલે પુણ્યનો પર્વ માનવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે કરવામાં આવતું પુણ્યનું ફળ મળતું હોય છે .ત્યારે ઉત્તરાયણ પર્વ ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા શ્વાનો માટે લાડુ બનાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે દિયોદર ખાતે વિવિધ વિસ્તારમાં શ્વાનો માટે લાડુ બનાવવા આવી રહ્યા છે. ત્યારે દિયોદર મહિલા મંડળ દ્વારા ૩૫ કિલો ના લાડુ બનાવવા આવ્યા હતા.ઓગડનાથ સોસાયટી ની મહિલા મંડળ ૧૫ વર્ષ વધુ સમય થી સેવાકીય પ્રવુતિ કરી રહ્યું છે. દિયોદર મહિલા મંડળ દ્વારા આ સેવાકીય પ્રવુતિ ને સૌ કોઈ બિરદાવી રહ્યું છે. તેમજ બીજી બાજુ ગાયત્રી નગર ખાતે મહિલા ઓ દ્વારા પણ શ્વાનો માટે લાડુ બનાવ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધંધુકા-બગોદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 બાળકો સહિત 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત
અમદાવાદ જિલ્લાના ધંધુકા-બગોદરા રોડ HJ હરીપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત...
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ સહિત 23 ટ્રસ્ટીઓ સામે કરોડો રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ
ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ સહિત 23 ટ્રસ્ટીઓએ મંડળ અંતર્ગત ચાલતી 20 જેટલી શૈક્ષણિક...
रामगढ़ विषधारी टाइगर रिजर्व बूंदी में RVT03 शावक के साथ कैमरे में ट्रेप
रामगढ़ विषधारी टाइगर रिजर्व बूंदी में RVT03 शावक के साथ कैमरा ट्रेप में आने पर रामगढ़ की टीम...
নাজিৰাত সঘনাই সংঘটিত হৈছে চুৰৰ চাফাই অভিযান
নাজিৰাত সঘনাই সংঘটিত হৈছে চুৰৰ চাফাই অভিযান, নিতৌ কেৱল দুচকীয়া আৰু চাৰি চকীয়া যান বাহনৰ নথি...
Udaipur Royal Family Dispute: Vishvaraj Singh का राजतिलक किया गया, सिटी पैलेस के बाहर पथराव | AajTak
Udaipur Royal Family Dispute: Vishvaraj Singh का राजतिलक किया गया, सिटी पैलेस के बाहर पथराव | AajTak