વડાલી અન્ન ક્ષેત્રે ધામડી ગામે મુખ્યમંત્રીને કાર્યકર્તાઓને બીરદાવ્યા હતા

વડાલી તાલુકાના ધામડી ગામે અન્નક્ષેત્ર આશ્રમ ખાતે વડીલોના વૃંદાવન કાર્યક્રમ તથા નવી ગૌશાળાના લાભાર્થે આયોજિત ભાગવત કથા પ્રસંગે પૂજ્ય સંતો અને મહાનુભાવોની સાથે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને મળ્યું.હતુ જ્યારે ધાર્મિક-સાંસ્કૃતિક મૂલ્યોથી સભર આ સુંદર કાર્યક્રમના આયોજન બદલ સૌ આયોજકોને કાર્યકર્તાઓ બીરદાવ્યા