જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગરીબ સમાજને અને ગરીબોને આગળ લઈ જવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા હોય ત્યારે ગુજરાતના ઠાકોર અને કોળી સમાજ ખૂબ જ ગરીબીમાં જીવતો હોવાથી તેઓને શિક્ષણ તેમજ આજીવિકા માટે રૂ.500 કરોડ સુધીની રકમ ફાળવવામાં આવે તો ગુજરાતની અંદર ગરીબીનું પ્રમાણ ઘટે તેમ છે તો આપ સાહેબને વિનંતી કે આવનારા બજેટ-૨૦૨૩ની અંદર ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમને રૂ.500 કરોડ સુધીની મદદ કરવામાં આવે તો તે પણ ગુજરાતી વિકાસની ગતિ સાથે આ સમાજો પણ વિકાસની ગતિથી આગળ વધી શકે, તો આ જોગવાઇને ચાલુ વર્ષના બજેટ-૨૦૨૩ સમાવવા આપ સાહેબશ્રીને મારી અંગત ભલામણ કારવામાં આવી હતી.