જિલ્લા પુરવઠા અધિકારી ની રહેમ નજર સરકારી સસ્તા અનાજ નો થતો કાળાબજાર

  પાલનપુર, અમીરગઢ, દાંતા, વડગામ, ભાભર, થરાદ, ધાનેરા, ડીસા, લાખણી, દિયોદર, શિહોરી, વગેરે તાલુકામાં માફિયાઓ સક્રિય અને અનાજ દલાલો, દુકાનદારો અને સરકારી બાબુઓની મીલીભગત આચરતું કૌભાંડ

  આ બધું સરકારી બાબુઓની નજરથી કે જાણ બહાર તો નથી તો એમની ટકાવારી મળી જાય એટલે આંખ આડા કાન કરી રહ્યા છે

જિલ્લા કલેકટર સાહેબ આ બાબતે યોગ્ય તપાસ કરે તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે હવે જોવાનું કે તપાસ થાય છે કે ભસ્ટાચાર ની જય હો*