અમદાવાદ: શાહપુરમાં પરિવાર વહેલી સવારે ઊંઘમાં હતો ને આગ લાગી, 8 વર્ષના બાળક સાથે માતા-પિતાનાં મોત. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.અમદાવાદ ફાયરબ્રિગેડને આજે વહેલી સવારે 4.55 વાગ્યે કોલ મળ્યો હતો કે શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આગ લાગી છે, જેથી ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે મકાનમાં ગાદલામાં આગ ચાલુ હતી, જેને ફાયર બ્રિગેડ એ બૂઝાવી હતી, જો કે ઘરમાં જોતા ખૂબ જ ધૂમાડો હતો અને ત્યાં જોતા એક બાળક સહિત ત્રણ લોકો મૃત હાલતમાં પડ્યા હતા.જયેશભાઈ વાઘેલા તેમના પત્ની હંસાબેન વાઘેલા અને દીકરા રેહાન વાઘેલા સાથે આ મકાનમાં રહેતા હતા અને વહેલી સવારે કોઈ કારણોસર ઘરમાં આગ લાગી હતી અને રૂમમાં ફેલાઈ ગઈ હતી. જયેશભાઈ અને તેમનો પરિવાર વહેલી સવારે જ્યારે ઊંઘમાં હતો ત્યારે જ આગ લાગી હતી, કદાચ તેમને જાણ જ થઈ ન હતી કે આગ લાગી છે. ઘરમાં ધુમાડો થઈ ગયો હતો અને પતિ, પત્ની અને બાળક બહાર નીકળે એની પહેલાં જ તેમનાં મોત થઈ ગયાં હતાં. ત્રણે લોકોને ઘરની બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહોતો અને તેઓ આગમાં મૃત્યુ પામ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माजलगांव धरणा शंभर टक्के भरले धरणाचे तीन दरवाजे
उघडले
माजलगांव धरणा शंभर टक्के भरले धरणाचे तीन दरवाजे उघडले
देशवाली समाज की ओर से बोरखेडा में अखाडे के उस्तादों का हुआ सम्मान
राजस्थान के सबसे बडे महापर्व अनंत चतुर्दशी का जुलूस कोटा में जगह-जगह भव्यता के साथ निकाला गया।...
કોંગ્રેસ દ્વારા જાહેરાત : વિના મૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવા અને અનોખો મોડલ પૂરું પાડવા જાહેરાત
અખબારી યાદીતા.૨૭-૦૮-૨૦૨૨
• ગુજરાતમાં માતા, બાળકો અને તમામ નાગરીકોને સારવાર સરકારી...
रांजणगाव खुरी येथे बिबट्याचा धुमाकूळ
रांजणगाव खुरी येथे बिबट्याचा धुमाकूळ...
शेतकरी व नागरिकात भितीचे वातावरण...
...
रिफाइनरी क्षेत्र में तेंदुए की चहल कदमी को लेकर जिला प्रशासन अलर्ट मोड पर। उपखंड अधिकारी अशोक कुमार ने लिया व्यवस्थाओं का जायजा, और कहा कि - सतर्क रहे, पैनिक होने की आवश्यकता नहीं। ट्रैकिंग कैमरों से रखी जा रही है 24 घंटे पैनी नज़र।
बालोतरा, 30 मार्च। जिले के सबसे बड़े प्रोजेक्ट राजस्थान रिफाइनरी क्षेत्र में तेंदुए की चहल कदमी...