અમદાવાદ: શાહપુરમાં પરિવાર વહેલી સવારે ઊંઘમાં હતો ને આગ લાગી, 8 વર્ષના બાળક સાથે માતા-પિતાનાં મોત. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.અમદાવાદ ફાયરબ્રિગેડને આજે વહેલી સવારે 4.55 વાગ્યે કોલ મળ્યો હતો કે શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આગ લાગી છે, જેથી ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે મકાનમાં ગાદલામાં આગ ચાલુ હતી, જેને ફાયર બ્રિગેડ એ બૂઝાવી હતી, જો કે ઘરમાં જોતા ખૂબ જ ધૂમાડો હતો અને ત્યાં જોતા એક બાળક સહિત ત્રણ લોકો મૃત હાલતમાં પડ્યા હતા.જયેશભાઈ વાઘેલા તેમના પત્ની હંસાબેન વાઘેલા અને દીકરા રેહાન વાઘેલા સાથે આ મકાનમાં રહેતા હતા અને વહેલી સવારે કોઈ કારણોસર ઘરમાં આગ લાગી હતી અને રૂમમાં ફેલાઈ ગઈ હતી. જયેશભાઈ અને તેમનો પરિવાર વહેલી સવારે જ્યારે ઊંઘમાં હતો ત્યારે જ આગ લાગી હતી, કદાચ તેમને જાણ જ થઈ ન હતી કે આગ લાગી છે. ઘરમાં ધુમાડો થઈ ગયો હતો અને પતિ, પત્ની અને બાળક બહાર નીકળે એની પહેલાં જ તેમનાં મોત થઈ ગયાં હતાં. ત્રણે લોકોને ઘરની બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહોતો અને તેઓ આગમાં મૃત્યુ પામ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ङिप्लोमा नंतर BE सेकंङ ला मिळणारा प्रवेशाचा कोटा वाढवावा
आपुलकी फौउंङेशनची उच्च व तंञ शिक्षण मंञी चंद्रकांत पाटील यांच्याकङे मागणी
उच्च व तंत्र शिक्षण...
ડીસાના વાસણા નજીક હીટાચી મશીન અને ડમ્પર ઝડપાયું
બનાસકાંઠા ભુસ્તર વિભાગે ડીસાના વાસણા ગામ પાસે બનાસ નદીમાંથી ખનીજ ચોરી કરતા એક હિટાચી મશીન અને એક...
કેશોદ ખાતે ભાદરવી પૂનમના દિવસે સમસ્ત બ્રહ્મસમાજ ની બ્રહ્મ ચોર્યાસી યોજવામાં આવી હતી
કેશોદ ખાતે ભાદરવી પૂનમના દિવસે સમસ્ત બ્રહ્મસમાજ ની બ્રહ્મ ચોર્યાસી યોજવામાં આવી હતી
वक्फ बोर्ड का नोटिस बोर्ड देखकर भड़के बीजेपी विधायक बालमुकुंद आचार्य, बोले-ऐसे कब्जा नहीं होने दूंगा
शहर के बदनपुर इलाके में वक्फ बोर्ड का नोटिस बोर्ड लगाने पर विधायक बालमुकुंद आचार्य भड़क गए....
AHMEDABAD CITY ZONE - 4 MEGHANINAGAR હત્યાના ગુનામાં 3 આરોપીની ધરપકડ, સંપૂર્ણ માહિતી #sms #news પર
AHMEDABAD CITY ZONE - 4 MEGHANINAGAR હત્યાના ગુનામાં 3 આરોપીની ધરપકડ, સંપૂર્ણ માહિતી #sms #news પર