રાજસ્થાનમાં આજે વહેલી સવારે બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે 8 બોગીને અસર થઈ છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં 10 મુસાફરો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રેનમાં 150 સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ પણ હતા, જેઓ પાલીના જંબોરી જઈ રહ્યા હતા. જોધપુરથી રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સૂર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફસાયેલા મુસાફરોને લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ 12 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને જ્યાં સુધી રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ ન થાય અને ટ્રેકની તપાસ ન થાય ત્યાં સુધી રૂટ બ્લોક કરી દેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Crime News: लूटपाट व वाहन चोर गिरोह के 5 सदस्य गिरफ्तार, चोरी का सामान भी बरामद
लुधियाना। पुलिस ने विभिन्न जगहों पर कार्रवाई करते हुए लूटपाट व वाहन चोरी करने वाले...
Sri Hanuman Janmotsav Kharupetia
Sri Hanuman Janmotsav Kharupetia
पंचशीलाच्या पालनातच विश्वाची शांती आहे .... पुज्य भिक्खु सुमणवण्णो महाथेरो
बीड शहरात प्रथमच डाँ. बाबासाहेब आंबेडकरांच्या अस्तिकलशाच्या मिरवनुकिने वेधले बीड करांचे लक्ष
बीड (प्रतिनिधी) धम्म म्हणजे निती, निती म्हणजे धम्म, धम्म हा आचरणात आहे, तुम्ही दुसऱ्याला सुख द्या...