રાજસ્થાનમાં આજે વહેલી સવારે બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે 8 બોગીને અસર થઈ છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં 10 મુસાફરો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રેનમાં 150 સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ પણ હતા, જેઓ પાલીના જંબોરી જઈ રહ્યા હતા. જોધપુરથી રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સૂર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફસાયેલા મુસાફરોને લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ 12 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને જ્યાં સુધી રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ ન થાય અને ટ્રેકની તપાસ ન થાય ત્યાં સુધી રૂટ બ્લોક કરી દેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তৃতীয় বৰ্গৰ চাকৰিৰ ফলাফলত অভাৰ লেপিংৰ অভিযোগ SFI আৰু DYFIৰ
তৃতীয় বৰ্গৰ চাকৰিৰ ফলাফলত অভাৰ লেপিংৰ অভিযোগ SFI আৰু DYFIৰ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીએ અમરેલીમાં યોગ ટ્રેનરો સાથે ચિંતન બેઠક યોજી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીએ અમરેલીમાં યોગ ટ્રેનરો સાથે ચિંતન બેઠક યોજી
---...
जिला कलक्टर ने लिया बूंदी शहर के प्रभावित क्षेत्रों का जायजा
बूंदी में रविवार देर रात हुई मुसलाधार बारिश के बाद प्रभावित क्षेत्रों का सोमवार सुबह जिला कलक्टर...
रामनवमी की पूर्व संध्या पर दो गुटों के बीच झड़प; पथराव, आगजनी और बमबाजी
छत्रपति संभाजीनगर.:
रामनवमी (RamNavami) की पूर्व संध्या पर अब छत्रपति संभाजीनगर के...
Ram Mandir Inauguration Update: Bal Thackeray बनकर Ayodhya पहुंचा शख्स, Uddhav Thackeray पर क्या कहा
Ram Mandir Inauguration Update: Bal Thackeray बनकर Ayodhya पहुंचा शख्स, Uddhav Thackeray पर क्या कहा