રાજસ્થાનમાં આજે વહેલી સવારે બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે 8 બોગીને અસર થઈ છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં 10 મુસાફરો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રેનમાં 150 સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ પણ હતા, જેઓ પાલીના જંબોરી જઈ રહ્યા હતા. જોધપુરથી રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સૂર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફસાયેલા મુસાફરોને લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ 12 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને જ્યાં સુધી રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ ન થાય અને ટ્રેકની તપાસ ન થાય ત્યાં સુધી રૂટ બ્લોક કરી દેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
টিংখাঙৰ ৰাজগড়ত দোকান পোহাৰ বন্ধ কৰি ব্যৱসায়ীৰ প্ৰতিবাদ।
অসমমালাৰ অধিনত নিৰ্মাণ কৰিবলৈ লোৱা এটা ৰাজ্যিক ঘাইপথক কেন্দ্ৰ কৰি এতিয়া টিংখাঙৰ ব্যৱসায়ী সকলৰ...
બોટાદના રોજીદ ગામે લઠ્ઠાકાંડ,11ના મોત ; ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા ! તપાસ માટે SITની રચના
#botad #lattakand #bhavnagar સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ...
NIA ने ISIS की साजिश का किया खुलासा, Maharashtra में 43 जगहों पर छापा, 13 गिरफ्तार | NIA Raid | Pune
NIA ने ISIS की साजिश का किया खुलासा, Maharashtra में 43 जगहों पर छापा, 13 गिरफ्तार | NIA Raid | Pune
रोहा चापरमुख में श्रद्धालुओं ने दिया अस्तचलगामी सुर्यदेव को अर्ध्य
रोहा चापरमुख में भी आज लोकआस्था और सुर्योपासना का महापर्व श्रद्धालुओं द्वारा धुमधाम से...