પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકાના કમાલપુર ગામ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ને સાકર તુલા થી જોખવામાં આવ્યા હતા.જેમાં કમાલપુર ના ઠાકોર સમાજના આગેવાન રામજીભાઈ ઠાકોર, કમાલપુર સરપંચ, ઠાકરશીભાઈ રાધનપુર તાલુકા પંચાયત ના ડેલિકેટ વેલાભાઇ ભરવાડ, ઉપસરપંચ ગેલાભાઈ ભરવાડ, ધનાભાઈ ચૌધરી, નારાયણભાઈ ચૌધરી,ધારશીભાઈ ઠાકોર, તેમજ તમામ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં રાધનપુર ધારાસભ્ય ની સાકર તુલા માં જોડાયા હતા.તેમજ ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ હાજરી આપી હતી. રાધનપુર તાલુકા નાં કમાલપુર ગામ ખાતે રહેતાં રામજીભાઈ વીરાભાઇ ઠાકોર એ સાકર તુલા ની બાધા રાખી હોઈ જે બાધા પૂર્ણ કરવા રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી ની સાકર તુલા કરાઇ હતી.જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ ના દેવરાજ વિદ્યાસેવા સંકુલ ખાતે યુવા અને મહિલા મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ
કાલોલ તાલુકામાં બેઢિયા ખાતે આવેલ દેવરાજ સેવા સંકુલની વિવિધ કોલેજ ખાતે પંચમહાલ જિલ્લા ચૂંટણી...
विनायक मेटे यांचा अपघात नेमका कसा घडला मोठी माहिती आली समोर.. How did Vinayak Mete accident happen?
विनायक मेटे यांचा अपघात नेमका कसा घडला मोठी माहिती आली समोर.. How did Vinayak Mete accident happen?
ખંભાતના જલીપોળમાં ચામુંડા માતાજીના આભુષણોની પૂજારીએ ચોરી કરતા ફરિયાદ.
ખંભાતના જલીપોળમાં ચામુંડા માતાજીના આભુષણોની પૂજારીએ ચોરી કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.રાણા...
हॉटेलात मारहाण; शिवाजीनगर पोलिसात गुन्हा दाखल@india report
हॉटेलात मारहाण; शिवाजीनगर पोलिसात गुन्हा दाखल@india report