પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકાના કમાલપુર ગામ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ને સાકર તુલા થી જોખવામાં આવ્યા હતા.જેમાં કમાલપુર ના ઠાકોર સમાજના આગેવાન રામજીભાઈ ઠાકોર, કમાલપુર સરપંચ, ઠાકરશીભાઈ રાધનપુર તાલુકા પંચાયત ના ડેલિકેટ વેલાભાઇ ભરવાડ, ઉપસરપંચ ગેલાભાઈ ભરવાડ, ધનાભાઈ ચૌધરી, નારાયણભાઈ ચૌધરી,ધારશીભાઈ ઠાકોર, તેમજ તમામ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં રાધનપુર ધારાસભ્ય ની સાકર તુલા માં જોડાયા હતા.તેમજ ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ હાજરી આપી હતી. રાધનપુર તાલુકા નાં કમાલપુર ગામ ખાતે રહેતાં રામજીભાઈ વીરાભાઇ ઠાકોર એ સાકર તુલા ની બાધા રાખી હોઈ જે બાધા પૂર્ણ કરવા રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી ની સાકર તુલા કરાઇ હતી.જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પોરબંદર ની જીએમસી સ્કૂલ ખાતે નવરાત્રિ અને નેતૃત્વ દિવસ ની ઉજવણી કરાઈ 
 
                      પોરબંદર ની જીએમસી સ્કૂલ ખાતે નવરાત્રિ અને નેતૃત્વ દિવસ ની ઉજવણી કરાઈ
                  
   વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારના દબાણો હટાવવા ઉચ્ચ કક્ષાએ થી આદેશ આપાયા  
 
                      વેજલપુર ગામે પ્રગતિ પંથ ઉપર લોખડના કેબીનો ગર નાળા ઉપર થયેલા મસ મોટા દબાણો દૂર કરવા ઉચ્ચ કક્ષાએ...
                  
   માળીયા હાટીના તાલુકા માં ચેલા ત્રીસેક વર્ષથી બિસમાર હાલત માં રહેલા રોડ નું કરવામાં આવ્યું ખાતર્મુહુત 
 
                      વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના ભાખરવડ થી કૃષ્ણનગર ને જોડતો રસ્તો...
                  
   लोकसभा स्पीकर ओम बिरला के स्वागत के लिए बूंदी-कोटा ने बिछाए पलक-पावड़े, पग्-पग् पर हुआ ऐतिहासिक अभिनन्दन 
 
                      बूंदी। 18वीं लोक सभा में पुनः लोक सभा अध्यक्ष निर्वाचित होने के बाद पहली बार संसदीय क्षेत्र...
                  
   નાગદેવ ક્યારેય દૂધ પીતા નથી. નાગપંચમી એ નાગદેવની પુજા કરી રક્ષણ કરવું જરૂરી.  
 
                      નાગદેવ ક્યારેય દૂધ પીતા નથી. નાગપંચમી એ નાગદેવની પુજા કરી રક્ષણ કરવું જરૂરી. સર્પવિદ અશોકભાઈ...
                  
   
  
  
  
  