તારીખ.૩૦.૧૨.૨૦૨૨ રોજ બપોરે. ૨.૦૦.કલાકે પાલનપુર માં ધણિયાણા.ચોકડી પાસે.વિરપુર. આશ્રમમાં રહેતા.૧૬૫ વિદ્યાર્થીઓને. મગ. શીરો. બટાકાનીસબ્જી. પુરી ભોજન પ્રસાદ આપવામાં આવ્યું જીવ દયા ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ વિદ્યાલય સંકુલ રામચંદ્ર ભાઈ એસ ગોવિંદા સહયોગથી ન્યૂ આરટીઓ નિર્મળ સ્કુલ ની બાજુમાં મામાનું ઘર હોસ્ટેલ સંકટ સમયની સાંકળ પ્રિયંકાબેન ચૌહાણ મામા નુ ઘર માં દીકરીઓને . મગ શીરો. બટાકા ની સબ્જી પુરી. ભોજન પ્રસાદ આપવામાં આવ્યો પાલનપુર માં એક દિવસમાં ત્રણ જગ્યાએ અલગ અલગ ભોજન પ્રસાદ આપવામાં આવ્યો આવ્યો તથાપાલનપુરમાં નારી સંરક્ષણ ગૃહમાં બહેનોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યું. સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. હરિભાઈ વિષ્ણુ મહારાજ. પરાગભાઈ સ્વામી. ચંદનભાઈ. લોક સાહિત્યકાર ચેહર છોરૂ વશરામ આ સેવામાં.ત્રણ કલાક. પોતાનો કિંમતી સમય ફાળવીને સેવા આપી હતી જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ.આભાર માનવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Haryana और Rajasthan की सीमा पर बना एक मकान, जो दोनों राज्यों में पड़ता है... (BBC Hindi)
Haryana और Rajasthan की सीमा पर बना एक मकान, जो दोनों राज्यों में पड़ता है... (BBC Hindi)
એ.સી.બી. ની સફળ ટ્રેપ ક્યાં કોણ પકડાયું વાંચો અહીંયા
એ.સી.બી ની સફળ ટ્રેપ
ફરીયાદી:- એક જાગૃત નાગરીક.
આરોપી:- કિશનકુમાર મગનભાઇ...
Breaking: Punjab से Delhi तक लू ने किया बेहाल, West Bengal में भारी बारिश का अलर्ट जारी | Aaj Tak
Breaking: Punjab से Delhi तक लू ने किया बेहाल, West Bengal में भारी बारिश का अलर्ट जारी | Aaj Tak
વડવાળા હનુમાનજી મહારાજ નો હવન યજ્ઞ અને લોક ડાયરો યોજાયો..
પાલનપુરમાં વડવાળા હનુમાનજી મહારાજ નો હવન યજ્ઞ અને લોકડાયરો યોજાયો..
આંતરરાષ્ટ્રીય હિન્દુ...
Special Report | Ajit Pawar | नॉट रिचेबल असलेले अजित पवार कुठे होते? पाहा रिपोर्ट | zee24taas
Special Report | Ajit Pawar | नॉट रिचेबल असलेले अजित पवार कुठे होते? पाहा रिपोर्ट | zee24taas