સિહોર ભાજપના કાર્યકરો દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ મોર્ડન સ્કૂલ ખાતે ભાજપના તમામ હોદ્દેદારો સાથે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમેં નિહાળ્યો હતો મન કી બાત કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પોતાના ઉર્જાવાન અને ઓજસ્વી વક્તવ્ય દ્વારા કહ્યું કે અમૂત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસના વિશોષ અવસર પર આપણે દેશની સામૂહિક શક્તિના દર્શન કર્યા છે અને એક નવી ચેતનાની અનુભૂતિ કરી છે આઝાદીના આ મહિનામાં સમગ્ર દેશમાં દરેક શહેર અને દરેક ગામમાં અમૃત મહોત્સવની અમૃતધારા વહી રહી છે. આપણોભારત દેશ વિવિધ વિવિધતાઓથી ભરપૂર છે તેમ છતાં જ્યારે તિરંગાની વાત આવી ત્યારે ભારતનો એક એક નાગરિક તિરંગાના એક જ રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો. આ વેળાએ 0/4 મોદી દેશના વીર જવાનોને યાદ કરીને કહ્યા હતું કે આપણા સૈનિકોએ ઊંચા પર્વતીય શિખરો પર દેશની સરહદો પર અને સમુદ્રની વચ્ચે ત્રિરંગો ફરકાવ્યો હતો, લોકો ત્રિરંગા અભિચાન માટે અલગ અલગ ઇનોવેટિવ આઇડિયા પણ લઈને આવ્યા હતા મનકી બાત કાર્યક્રમ નિહાળવા દરમિયાન વિક્રમભાઈ નકુમે મન કી બાત બાબતે જણાવ્યું કે વડાપ્રધાન દેશના ખુણે ખુણે બનતી ભારતને ગૌરવ અપાવતી ધટના હોય કે રમતવિરોના પ્રદશન ની વાત કે નાના નાના રમકડા બનાવતા ગરીબ શ્રમિકનો ઉલ્લેખ જરુર મનકી બાત કાર્યક્રમમાં કરતા હોય છે.જેમાંથી સૌને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિધ્ધ કરવાની પ્રેરણા મળે છે વિક્રમભાઈએ તમામ સિહોરવાસીઓને દર મહિનાન। છેલ્લા રવિવારે સવારે 11 વાગે મન કાં બાતનો કાર્યક્રમ ટીવી સ્કીન ઉપર નિહાળવો જોઇએ એવી અપિલ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जयपुर में एसीबी की बड़ी कार्रवाई, 6 हजार रुपये की रिश्वत लेते हेरिटेज नगर निगम के हेल्थ इंस्पेक्टर गिरफ्तार
राजस्थान की राजधानी जयपुर में एंटी करप्शन ब्यूरो की टीम ने मंगलवार को बड़ी कार्रवाई की. एसीबी ने...
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા યોજાઈ
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા સમિતિ કાલોલ, તાલુકામાં ૩૧...
जयपुर में चांदपोल का नाम बदलने की तैयारी:पार्षदों को 10 कर्मचारी देने पर चर्चा होगी, नगर निगम हेरिटेज साधारण सभा में ऐसे 13 प्रस्ताव रखे जाएंगे
25 अक्टूबर के दिन नगर निगम हेरिटेज की तीसरी साधारण सभा की बैठक राजस्थान इंटरनेशनल सेंटर झालाना...