પાલનપુરના સેવાભાવી અને સુપ્રસિધ્ધ ડો.સલીમ શેખ લાયન્સ ક્લબ ઓફ પાલનપુરના પૂર્વ પ્રમુખ અને ગ્રેજયુએટસ શોસ્યલ વેલ્ફેર ટ્રસ્ટ સાર્વજનિક દવાખાનાના પ્રમુખની અનમોલ સેવા પ્રચલિત છે તેમના દ્વારા દર વર્ષે વિવિધ રોગોના કેમ્પો,મોતીયાના ઓપરેશન અને ધાબળાઓના વિતરણ કરવામા આવેછે જેના ભાગ રૂપે સતત પાંચમા વર્ષે શહેરના ખૂણે- ખચકે, ફૂટપાથ, બસ પોર્ટ, રેલ્વે સ્ટેશન પર શિયાળામાં ગરીબો,શ્રમિકો અને જરુરિયાતમંદ લોકો અસહ્ય ઠંડીમા રોડ ઉપર રાત પસાર કરતા હોય છે તેવા લોકોને પોતાની ટીમ સાથે શોધી શોધી મધ્ય રાત્રિ એ ધાબળા આપી ઠંડી રોકવાના પ્રયાસથી માલિકને રાજી કરવાના કાર્યને ડો.શેખ પોતાની ફરજ સમજે છે.આ નેક કાર્ય સરાહનીય છે.આ માનવતાના કાર્યમા લાયન્સ ક્લબ ઓફ પાલનપુર બોડઁ ઓફ ડીરેકટર લા.અતિકુરરેહમાન કુરેશી,પાલનપુર નગર પાલિકાના સભ્ય સાહિલભાઇ કુરેશી વિગેરે સાથે રહી વિતરણમા ભાગીદાર બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સક્રિય રીતે જળ અભિયાન બનાસકાંઠાના ડીસા ખાતે ચાલી રહ્યું
સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સક્રિય રીતે જળ અભિયાન બનાસકાંઠાના ડીસા ખાતે ચાલી રહ્યું
પાટણ: રાધનપુર જમીન લે વેચ કરતા વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી | SatyaNirbhay News Channel
પાટણ જમીન લે વેચ કરતા વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી | SatyaNirbhay News Channel
08 सितंबर की लॉन्चिंग: टेक्नो ने लॉन्च किया नया फोन, Galaxy A54 का भी नया वेरियंट आया
टेक्नो ने अपने नए फोन Tecno Spark 10 Pro Moon Explorer Edition को भारत में लॉन्च किया है। इसके...
જૈનો ધર્મના તીર્થધામ શંખેશ્વર 108 મંદિર ખાતે ચાતુર્માસ જૈન સાધુઓ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી
જૈનો ધર્મના તીર્થધામ શંખેશ્વર 108 મંદિર ખાતે ચાતુર્માસ જૈન સાધુઓ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી