દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત પટાંગણમાં બેટીબચાવો બેટી ભણાવો અંતર્ગત કાર્યક્રમ સકલિત બાળવિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા યોજાઈ ગયો.જેમાં ઉપસ્થિત રાજયકક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના રાજયમંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. જેમાં આગણવાડીમા ફરજ બજાવતા બહેનોને ઉદેશીને જણાવ્યું હતું કે આગણવાડીમા સ્થળ પર ગેરહાજરી જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં તેવી ટકોર ઉપસ્થિત આગણવાડી કાર્યકર અને આશાવર્ક ર  કરવામાં આવી હતી.