દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત પટાંગણમાં બેટીબચાવો બેટી ભણાવો અંતર્ગત કાર્યક્રમ સકલિત બાળવિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા યોજાઈ ગયો.જેમાં ઉપસ્થિત રાજયકક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના રાજયમંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. જેમાં આગણવાડીમા ફરજ બજાવતા બહેનોને ઉદેશીને જણાવ્યું હતું કે આગણવાડીમા સ્થળ પર ગેરહાજરી જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં તેવી ટકોર ઉપસ્થિત આગણવાડી કાર્યકર અને આશાવર્ક ર કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડાંગરની સીઝનને APMCમાં ટ્રેડર્સના વેપારીઓ અને રાઇસમીલ એસોશિએશનની મીટીંગ મળી.
ખંભાતમાં ડાંગરની સીઝનને APMCમાં ટ્રેડર્સના વેપારીઓ અને રાઇસમીલ એસોશિએશનની મીટીંગ ચેરમેન સંજયભાઈ...
Mumbai Bus Accident: कुर्ला बस हादसे पर Shiv Sena की मांग, एसआईटी जांच हो, दोषियों पर कार्रवाई करो
Mumbai Bus Accident: कुर्ला बस हादसे पर Shiv Sena की मांग, एसआईटी जांच हो, दोषियों पर कार्रवाई करो
સી.આર.પાટીલની સાધુસંતોની બેઠકમાં ઘોઘા ગામના સંતોએ હાજરી આપી
સી.આર.પાટીલની સાધુસંતોની બેઠકમાં ઘોઘા ગામના સંતોએ હાજરી આપી
આજ-રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવેલ
આજ-રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવેલ જેમાં અમરેલી જિલ્લા...