દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત પટાંગણમાં બેટીબચાવો બેટી ભણાવો અંતર્ગત કાર્યક્રમ સકલિત બાળવિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા યોજાઈ ગયો.જેમાં ઉપસ્થિત રાજયકક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના રાજયમંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. જેમાં આગણવાડીમા ફરજ બજાવતા બહેનોને ઉદેશીને જણાવ્યું હતું કે આગણવાડીમા સ્થળ પર ગેરહાજરી જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં તેવી ટકોર ઉપસ્થિત આગણવાડી કાર્યકર અને આશાવર્ક ર કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણ વિધાનસભાની બેઠક પર જગદીશભાઈ મકવાણાને ટીકીટ આપી.
સુરેન્દ્રનગર વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીજ્ઞાબેન પંડયાને ટીકીટ આપવામાં...
રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ને અનુલક્ષીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાલોલના તબીબો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
આજના દિવસે દર વર્ષે ૧લી જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે...