ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના રીંગરોડ ઓવર બ્રિજ પર થયેલા બાઇક અકસ્માતનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે.
સુરતના રીંગરોડ ઓવર બ્રિજ પર થયેલા બાઇક અકસ્માતનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે.
ગુજરાત ચુનાવ2022- સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ.મુંબઈ ધારાસભ્ય અબૂહાશિમ ગુજરાતના ઉમેદવાર માટે પ્રચાર
ગુજરાત ચુનાવ2022- સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ.મુંબઈ ધારાસભ્ય અબૂહાશિમ ગુજરાતના ઉમેદવાર માટે પ્રચાર
બંગાળમાં ભવ્ય દુર્ગા પુજાનું આયોજન કરવામાં આવ્યું
#buletinindia #gujarat #vadodara
Govt Scheme : महिलाओं को 1000 रुपए महीना दे रही सरकार, ऐसे उठाएं योजना लाभ
यूं तो केन्द्र की मोदी सरकार और राज्य सरकारों ने किसानों, बच्चों, महिलाओं, बुजुर्गों और श्रमिकों...
AAJTAK 2 | पूर्व IPS अधिकारी KISHORE KUNAL का निधन, 72 के उम्र में ली आखिरी सांस ! | AT2
AAJTAK 2 | पूर्व IPS अधिकारी KISHORE KUNAL का निधन, 72 के उम्र में ली आखिरी सांस ! | AT2