દિયોદરના ધારાસભ્ય એ સાંભળ્યા પ્રજા ના પ્રશ્નો.,,,ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશાજી ચૌહાણનો દિયોદર વિધાનસભાની બેઠક ઉપર ભવ્ય જીત થઈ હતી ત્યારે દીયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ મતદારોને મળી રહ્યા છે અને મતદારો ના પ્રશ્નો સાંભળી રહ્યા છે ત્યારે ગઈ રાત્રે દિયોદર શહેરના જલારામ પાર્ક અને ઓગડ નાથ વિસ્તારના લોકો સાથે બેઠક યોજી હતી જેમાં ધારાસભ્ય એ પ્રજાએ કરેલા પ્રશ્નોને સાંભળ્યા હતા તેમજ ભવ્ય જીત આપવા બદલ તમામ મતદાતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લમ્પી વાયરસની તપાસ કરવા રાજસ્થાન પહોંચી કેન્દ્રીય ટીમ, જોધપુર અને નાગૌરની મુલાકાત લીધી
રાજસ્થાનમાં ગાયોમાં ફેલાતા લુમ્પી વાયરસની તપાસ માટે કેન્દ્રીય ટીમ જયપુર પહોંચી છે. ટીમે વાયરસથી...
World Cup 2023: 16 साल पहले Bangladesh ने पहुंचाई थी Team India को सबसे बड़ी चोट | IND vs BAN
World Cup 2023: 16 साल पहले Bangladesh ने पहुंचाई थी Team India को सबसे बड़ी चोट | IND vs BAN
આણંદ કલેકટર કચેરી બિલ્ડીંગ માં શ્વાનો નું સામ્રાજ્ય
આણંદ કલેકટર કચેરી બિલ્ડીંગ માં શ્વાનો નું સામ્રાજ્ય.........!!!!!
অসম বহুমুখী সমবায় সমিতি লিমিটেড ঘগ্ৰাপাৰ শাখাই পাঁচ গৰাকী কৃষকক জনালে ৰাজহুৱা সম্বৰ্দ্ধনা ।
অসম বহুমুখী সমবায় সমিতি লিমিটেড ঘগ্ৰাপাৰ শাখাই পাঁচ গৰাকী কৃষকক জনালে ৰাজহুৱা সম্বৰ্দ্ধনা ।
किरोड़ी लाल ने कहा:तत्कालीन डीसीपी वेस्ट ने की थी एसएचओ कविता शर्मा को निलंबित करने की अनुशंसा
राजस्थान सरकार के कैबिनेट मंत्री डॉ. किरोड़ीलाल मीणा का एसएचओ कविता शर्मा के खिलाफ खुला मोर्चा...