દિયોદરના ધારાસભ્ય એ સાંભળ્યા પ્રજા ના પ્રશ્નો.,,,ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશાજી ચૌહાણનો દિયોદર વિધાનસભાની બેઠક ઉપર ભવ્ય જીત થઈ હતી ત્યારે દીયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ મતદારોને મળી રહ્યા છે અને મતદારો ના પ્રશ્નો સાંભળી રહ્યા છે ત્યારે ગઈ રાત્રે દિયોદર શહેરના જલારામ પાર્ક અને ઓગડ નાથ વિસ્તારના લોકો સાથે બેઠક યોજી હતી જેમાં ધારાસભ્ય એ પ્રજાએ કરેલા પ્રશ્નોને સાંભળ્યા હતા તેમજ ભવ્ય જીત આપવા બદલ તમામ મતદાતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દ્વારકા ખાતે જન્માષ્ટમી દરમ્યાન પાર્કિંગ – નો પાર્કિંગ ઝોન અંગેનું જાહેરનામું
દ્વારકા ખાતે જન્માષ્ટમી દરમ્યાન પાર્કિંગ – નો પાર્કિંગ ઝોન અંગેનું જાહેરનામું
Jharkhand Election 2024: झारखंड विधानसभा चुनाव के पहले चरण के लिए प्रचार का आखिरी दिन
Jharkhand Election 2024: झारखंड विधानसभा चुनाव के पहले चरण के लिए प्रचार का आखिरी दिन
महाराष्ट्रात सुप्रसिद्ध असलेल्या जरेवाडी शाळेला खोलीचा कमतरता भाऊसाहेब भवर यांना कळताच शाळेला दिली स्वखर्चातून खोली बांधून
गोरगरीब शेतकरी ऊसतोड मजुरांच्या विद्यार्थ्यांचा शिक्षणाची जाणीव असलेले नेते भाऊसाहेब आण्णा भवर -...
'विपक्ष के लिए हर चीज बाउंसर की तरह ही होती है...', नई संसद के उद्घाटन के बहिष्कार पर बरसे हिमंत बिस्वा सरमा
गुवाहाटी, प्रधानमंत्री नरेंद्र मोदी 28 मई को नए संसद भवन का उद्घाटन करेंगे। कांग्रेस समेत विपक्ष...
રાહુલ ગાંધી ફરી બગડ્યા :-આ ‘તાનાશાહ’ સામે કેમ લડવુ તે અમને આવડે છે !!
રાહુલગાંધીએ મોદી ઉપર બરાબરના વરસ્યા હતા અને કટાક્ષ કરતા કહ્યું કે ‘રાજા’એ 57 સાંસદોની...