દિયોદરના ધારાસભ્ય એ સાંભળ્યા પ્રજા ના પ્રશ્નો.,,,ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશાજી ચૌહાણનો દિયોદર વિધાનસભાની બેઠક ઉપર ભવ્ય જીત થઈ હતી ત્યારે દીયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ મતદારોને મળી રહ્યા છે અને મતદારો ના પ્રશ્નો સાંભળી રહ્યા છે ત્યારે ગઈ રાત્રે દિયોદર શહેરના જલારામ પાર્ક અને ઓગડ નાથ વિસ્તારના લોકો સાથે બેઠક યોજી હતી જેમાં ધારાસભ્ય એ પ્રજાએ કરેલા પ્રશ્નોને સાંભળ્યા હતા તેમજ ભવ્ય જીત આપવા બદલ તમામ મતદાતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અપહરણ : સુરતમાં 21 લાખની લેવડ-દેવડમાં વેપારીના પુત્રનું અપહરણ, કેસમાં 3ની ધરપકડ
અપહરણ બાદ પિતાને ખબર પડી, પિતા પાસેથી કપડા મંગાવવામાં આવ્યા હતાસુરતના ભટાર વિસ્તારમાં રહેતા...
સુરત : ભેસ્તાનમાં BRTS રૂટ ક્રોસ કરતા યુવકનું સિટીબસની ટક્કરે મોત | SatyaNirbhay News Channel
સુરત : ભેસ્તાનમાં BRTS રૂટ ક્રોસ કરતા યુવકનું સિટીબસની ટક્કરે મોત | SatyaNirbhay News Channel
Car Care Tips: सालों साल कार की चमक रहेगी बरकरार, इन टिप्स को फॉलो कर रखें गाड़ी के पेंट का ख्याल
इन टिप्स को अपनाकर आप अपनी कार के पेंट को हमेशा नया जैसा ही रख सकते हैं। आज के समय में मार्केट...