દિયોદરના ધારાસભ્ય એ સાંભળ્યા પ્રજા ના પ્રશ્નો.,,,ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશાજી ચૌહાણનો દિયોદર વિધાનસભાની બેઠક ઉપર ભવ્ય જીત થઈ હતી ત્યારે દીયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ મતદારોને મળી રહ્યા છે અને મતદારો ના પ્રશ્નો સાંભળી રહ્યા છે ત્યારે ગઈ રાત્રે દિયોદર શહેરના જલારામ પાર્ક અને ઓગડ નાથ વિસ્તારના લોકો સાથે બેઠક યોજી હતી જેમાં ધારાસભ્ય એ પ્રજાએ કરેલા પ્રશ્નોને સાંભળ્યા હતા તેમજ ભવ્ય જીત આપવા બદલ તમામ મતદાતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોજીત્રા નગરપાલિકામાં સતાધારી પક્ષે વિરોધ કરતા પાલિકાનું બજેટ નામંજૂર
સોજિત્રામાં ભાજપના જ સભ્યોએ ઉગ્ર વિરોધ કરતા બજેટ નામંજૂર થયું છે જેમાં વિરોધ પક્ષના ૮ સભ્યો...
Akshar News RAJKOT: Briaking... જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ, વીજચોરોમાં ફફડાટ
Akshar News RAJKOT: Briaking... જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ, વીજચોરોમાં ફફડાટ
પાલનપુરના પટોસણમાં ઘાસચારો ખાધા પછી 5 પશુઓના મોત : 13 ગાયોને સારવાર અપાઇ
પાલનપુર તાલુકાના પટોસણ ગામે બે પશુપાલકોએ તેમની ગાયોને (લીલો ઘાસચારો)સાયલેજ ખવડાવ્યું હતુ. જે પછી...
पेड़ पौधे का वास्तु से संबंध - जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा जी से
हम जितना ज्यादा पेड़ पौधे काटेंगे ये देखने में आएगा की उतनी ही शहर की आबादी बढ़ेगी |८४लाख योनिओं...