દિયોદરના ધારાસભ્ય એ સાંભળ્યા પ્રજા ના પ્રશ્નો.,,,ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશાજી ચૌહાણનો દિયોદર વિધાનસભાની બેઠક ઉપર ભવ્ય જીત થઈ હતી ત્યારે દીયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ મતદારોને મળી રહ્યા છે અને મતદારો ના પ્રશ્નો સાંભળી રહ્યા છે ત્યારે ગઈ રાત્રે દિયોદર શહેરના જલારામ પાર્ક અને ઓગડ નાથ વિસ્તારના લોકો સાથે બેઠક યોજી હતી જેમાં ધારાસભ્ય એ પ્રજાએ કરેલા પ્રશ્નોને સાંભળ્યા હતા તેમજ ભવ્ય જીત આપવા બદલ તમામ મતદાતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાણો મોટીવેશનલ સ્પીકર ધવલભાઈ એન વાળા ના સેમિનાર વિશે
અમદાવાદ કાલુપુર વિસ્તાર મા શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમી ના સંચાલક તથા દરિયાપુર સંસ્કાર...
बाइक पर लग जाए जंग तो 5 उपाय आएंगे काम, क्लीन दिखेगी मोटरसाइकिल
बरसात के मौसम में बहुत से लोगों की बाइक बारिश में खड़ी रहती है। जिसकी वजह से उसमें जंग लग जाती...
पोलिसानेच मारला बँकेच्या एटीएम मशीनवर डल्ला; एटीएम फोडून पैसे चोरी करण्याचा प्रयत्न
पोलिसानेच मारला बँकेच्या एटीएम मशीनवर डल्ला; एटीएम फोडून पैसे चोरी करण्याचा प्रयत्न