હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામ ખાતે શ્રી ચરમાળીયા દાદા ગૌશાળા ના લાભાર્થે સુંદરી ભવાની ગામ સમસ્ત શ્રી શિવ કથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ 28/12/2022 થી તારીખ 3/1/2023 સુધી સાત દિવસ શિવ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે કથાનો ટાઈમ બપોરે 2 થી 5 વાગ્યાના રાખેલ છે અને વ્યાસપીઠે ખંડેરાવપુરા વાળા પરમ પૂજ્ય પુરી બાપુ કથાનું રસપાન કરાવશે આ કથાનું આયોજન સુંદરી ભવાની ગામ ખાતે ગામમાં રખડતા ઢોર માટે ગૌશાળા બનાવવાની હોય તેના લાભાર્થે રાખવામાં આવેલ છે તો આ કથામાં સુંદરી ભવાની ગામ તેમજ આજુબાજુના ગામ લોકોને કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ✍️ રિપોર્ટર બેચરભાઈ પઢિયાર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાળકની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી
ભાસ્કરપરા છારદ વચ્ચે આગરવા ડેમ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં 58 નંબર ગેટ પાસે કોઈ અજાણ્યા...
महाराष्ट्र के राज्यपाल भगत सिंह कोश्यारी आए दिन अपने बयानों से चर्चा में रहते हैं
महाराष्ट्र के राज्यपाल भगत सिंह कोश्यारी आए दिन अपने बयानों से चर्चा में रहते हैं. अब उनका एक और...
रात्रि चौपाल कार्यक्रम में अतिरिक्त जिला कलेक्टर ने सुनी ग्रामीणों की समस्याएं
रात्रि चौपाल कार्यक्रम में अतिरिक्त जिला कलेक्टर ने सुनी ग्रामीणों की समस्याएं
અમદાવાદને વધુ ચાર સ્માર્ટ સ્કૂલ મળી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઉદ્ઘાટન.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જેઓ ગુજરાતના પ્રવાસે છે, તેમણે 04 સપ્ટેમ્બર, રવિવારના રોજ અમદાવાદ...
Patan : જિલ્લાના સાંતલપુર તાલુકામાં લોદરા ગામ દારૂબંધી.
Patan : જિલ્લાના સાંતલપુર તાલુકામાં લોદરા ગામ દારૂબંધી.