કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહ્લાદ મોદીની ગાડીને ગંભીર અકસ્માત નડ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની હતી. પ્રહ્લાદ મોદી પોતાની કારથીબેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા.મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહ્લાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમની સાથે હતા. આ ઘટનામાં પ્રહ્લાદ મોદીને પોતાને, વહુ અને તેમના પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેમના દીકરા અને ડ્રાઈવર સત્યાનારાયણને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ વધારે માહિતીની રાહ જોવાઇ રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ಇನ್ನರ್ವಿಯರ್ ಅಸೋಸಿಯೇಷನ್' ವತಿಯಿಂದ "ಭಾರತದ ಅತಿದೊಡ್ಡ ಇನ್ನರ್ವಿಯರ್ ಟ್ರೇಡ್ ಶೋ" ನಡೆಯಿತು.
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ಇನ್ನರ್ವಿಯರ್ ಅಸೋಸಿಯೇಷನ್' ವತಿಯಿಂದ ಜುಲೈ 11ರಿಂದ 13ರವೆಗೆ "ಭಾರತದ...
ડીસાના લોરવાડામાં ઘાસના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
ડીસા તાલુકાના લોરવાડા ગામે એક ખેડૂતના ઘરે ઘાસના પુળા ભરવાના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી...
शिवसंग्रामचे अध्यक्ष आ.विनायक मेटे यांचे अपघाती निधन; मा.आ.भीमराव धोंडे यांनी केली श्रद्धांजली अर्पण
शिवसंग्रामचे अध्यक्ष आ.विनायक मेटे यांचे अपघाती निधन; मा.आ.भीमराव धोंडे यांनी केली श्रद्धांजली अर्पण
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દાહોદના લક્ષ્મીબેન પરમાર એ નવા વર્ષનો પ્રારંભ નવા ઘરમાં કર્યો
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દાહોદના લક્ષ્મીબેન પરમારે નવા વર્ષનો પ્રારંભ નવા ઘરમાં કર્યો
દાહોદના...
মৰাণহাট তিলৈজানত অঘটন, বিদ্যুতপৃষ্ঠ হৈ নিহত ধীৰাজ সাহ
মৰাণহাট তিলৈজানত অঘটন, বিদ্যুতপৃষ্ঠ হৈ নিহত ধীৰাজ সাহ