કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહ્લાદ મોદીની ગાડીને ગંભીર અકસ્માત નડ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની હતી. પ્રહ્લાદ મોદી પોતાની કારથીબેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા.મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહ્લાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમની સાથે હતા. આ ઘટનામાં પ્રહ્લાદ મોદીને પોતાને, વહુ અને તેમના પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેમના દીકરા અને ડ્રાઈવર સત્યાનારાયણને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ વધારે માહિતીની રાહ જોવાઇ રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોરિદ્રા ગામ નજીક ટ્રક ચાલકે ઇક્કો ગાડી ચાલકને ટક્કર મારી થયો ફરાર
બોરિદ્રા ગામ નજીક ટ્રક ચાલકે ઇક્કો ગાડી ચાલકને ટક્કર મારી થયો ફરાર
મળતી માહિતી અનુસાર આ કામના...
સંગઠિત ગુનાઓને ડામવા રાજય સરકારનો મકકમ નિર્ધાર
રાજયમાં આતંકવાદ સામેની લડાઈ વધુ મજબૂતાઈથી આગળ વધારાશે:ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી
NCRBના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ,ખૂન,મહિલા સંબંધી ગુનાઓમાં ૩૬ રાજયોમા ગુજરાત છેલ્લી...
मैंने ऊपर वालों से कहा था,राजस्थान में ब्राह्मण मुख्यमंत्री बने':रामभद्राचार्य सीएम से बोले-लोगों ने कहा कि वसुंधरा नाराज होंगी,मैंने कहा उन्हीं से बुलवा देते हैं
जयपुर में रामकथा कर रहे रामभद्राचार्य ने दावा किया है कि उनके कहने पर ही राजस्थान में ब्राह्मण...
स्मशानभूमीच्या जागेवरून चांडगावत वाद.!
स्मशानभुमीच्या जागेवरुन चांडगावात वाद
वैजापूर
...
પૌઢ નો આપધાત, સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી, નાનાએવા ગામમાં ગમગીની છવાઈ
મુંજીયાસર ગામે રહેતા એક પ્રૌઢે કેન્સરની બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે દિનેશભાઈ...