સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેરના જનતા જીન ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમા જય માતાજી તથા આશાપુરા ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં જય માતાજી ટીમ વિજેતા બની હતી જ્યારે આશાપુરા ટીમ રનરઅપ બની હતી વિજેતા ટીમ તથા ખેલાડીઓ ને સન્માન કરવામાં આવ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં પુર્વે કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા તથા ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિજેતા ટીમને પુર્વે કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ના વરદ હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને નિહાળવા ભાજપાના હોદ્દેદારો , કાર્યકરો , હોદ્દેદારો નગરપાલિકાના સુધરાઈ સભ્યો મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anjam Express News સાધલી ખાતે યુવા સંગઠન દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરજી ની 133 મી જન્મ જયંતીની ભવ્ય
Anjam Express News સાધલી ખાતે યુવા સંગઠન દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરજી ની 133 મી જન્મ જયંતીની ભવ્ય
BJP Rajasthan Manifesto: 'पेपर लीक पर SIT बनाएंगे’ Jaipur में संकल्प पत्र जारी कर बोले JP Nadda
BJP Rajasthan Manifesto: 'पेपर लीक पर SIT बनाएंगे’ Jaipur में संकल्प पत्र जारी कर बोले JP...
पुण्यात गेवराईच्या लाकडी घाणा नव उद्योजकांचा सन्मान@news23marathi
पुण्यात गेवराईच्या लाकडी घाणा नव उद्योजकांचा सन्मान@news23marathi
વિદ્યાર્થીઓ થઈ જાઓ તૈયાર.. પરીક્ષા ની તારીખ જાહેર
CBSEએ ગુરુવારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર કરી દીધી છે.15 ફેબ્રુઆરી 2023થી...
બનાસકાંઠા / ખાણખનીજ અધિકારીઓની થતી જાસૂસીનો મામલો #gujaratrainnewstodayingujarati
બનાસકાંઠા / ખાણખનીજ અધિકારીઓની થતી જાસૂસીનો મામલો #gujaratrainnewstodayingujarati