ભાવ ભગત સે કોઇ શરણાગત આવે સંતતી સંપત્તી ભરપૂર પાવે સિહોરના રેલવે સ્ટેશન વિસ્તારમાં ગણેશ ઉત્સવમાં મહાઅત્રકૂટ અને ભવ્ય આરતી સાથે ગણેશ આરાધના થઈ રહી છે ગૌરીનદનની આરાધનામાં શહેર ભાકિતમય બન્યું છે ત્યારે ગણેરા મહોત્સવના વિવિધ સ્થળોએ આરતી, ગરબા, મહેંદી, વેશભૃષા, શ્ર્લોક ગાયન વગેર સ્પર્ઘાઓના આયોજનો થઇ રહ્યા છે. કેટલાંક સ્થળોએ સત્યનારાયાણ કથા તો કયાક રકતદાન કેમ્મ જેવા વિવિધ કાર્યક્રમોમાં લોકો ઉત્સાહથી જોડાઇ રહ્યા છે ત્યારે રેલવે સ્ટેશન વિસ્તારમાં ગણેશ ઉત્સવમાં મહાઅત્રફૂટ અને ભવ્ય આરતી આરધાનાઓ થઈ રહીછે