કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ, અને યુરોપ સહીતના દેશોમાં કોરોના વકર્યો છે. જે ભારતમાં ના વકરે તે માટે સરકાર સતર્કતાથી પગલા લઇ રહી છે. વિજ્ઞાપનના માધ્યમથી પણ જનતાને સાવચેત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે કોઇપણ કાર્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કરવું જોઈએ. અને દરેકે સતર્કતા રાખવી જોઈએ. ગભરાવાની જરૂર નથી. તેમણે ગુજરાતની જનતાને પણ બીક દૂર કરવાનું જણાવ્યું હતુ. ભારત માટે કોરોનાને લઇ સારા સમાચાર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સક્રિય કેસ ઘટીને 3380 પર આવી ગયા છે. છેલ્લા 10 દિવસમાં દેશમાં કોરોનાના 2000 થી પણ ઓછા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોવિડના કેસ જુલાઈ 2022 થી ઘટવા લાગ્યા છે. જૂન 2022 સુધીમાં દેશમાં 13.08 લાખથી વધુ એલોપેથિક, જયારે 5.64 લાખ આયુષ ડોકટરો છે. આમ ભારતમાં દર 834 વ્યક્તિએ એક ડોક્ટર છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ৰাষ্ট্ৰদ্ৰোহৰ আইন বাতিল হ'ব: কেন্দ্ৰই অপৰাধমূলক আইনসমূহৰ ব্যাপক অভাৰহ'লৰ বাবে বিধেয়ক দাখিল 
 
                      নতুন দিল্লীঃ বাৰিষা অধিবেশনৰ অন্তিম দিনা কেন্দ্ৰীয় গৃহমন্ত্ৰী অমিত শ্বাহে ভাৰতৰ দেশদ্ৰোহ আইনকে...
                  
   झाडाला बांधलेल्या बैला समोर नागाने काढला फणा पुढं काय झालं बघा व्हिडिओ 
 
                      झाडाला बांधलेल्या बैला समोर नागाने काढला फणा पुढं काय झालं बघा व्हिडिओ
                  
   मराठा विद्या प्रसारक संस्थेच्या दिंडोरी तालुका संचालक पदी प्रवीण जाधव यांची 1410 मतांनी विजयी 
 
                      दिंडोरी तालुक्यामध्ये गेल्या अनेक दिवसापासून मराठा विद्या प्रसारक संस्थेच्या कामकाजामध्ये आपला...
                  
   Monsoon Update : આજે 3 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના | Gujarat News | News18 Gujarati 
 
                      Monsoon Update : આજે 3 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના | Gujarat News | News18 Gujarati
                  
   
  
  
   
  
   
  