કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ, અને યુરોપ સહીતના દેશોમાં કોરોના વકર્યો છે. જે ભારતમાં ના વકરે તે માટે સરકાર સતર્કતાથી પગલા લઇ રહી છે. વિજ્ઞાપનના માધ્યમથી પણ જનતાને સાવચેત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે કોઇપણ કાર્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કરવું જોઈએ. અને દરેકે સતર્કતા રાખવી જોઈએ. ગભરાવાની જરૂર નથી. તેમણે ગુજરાતની જનતાને પણ બીક દૂર કરવાનું જણાવ્યું હતુ. ભારત માટે કોરોનાને લઇ સારા સમાચાર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સક્રિય કેસ ઘટીને 3380 પર આવી ગયા છે. છેલ્લા 10 દિવસમાં દેશમાં કોરોનાના 2000 થી પણ ઓછા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોવિડના કેસ જુલાઈ 2022 થી ઘટવા લાગ્યા છે. જૂન 2022 સુધીમાં દેશમાં 13.08 લાખથી વધુ એલોપેથિક, જયારે 5.64 લાખ આયુષ ડોકટરો છે. આમ ભારતમાં દર 834 વ્યક્તિએ એક ડોક્ટર છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરની ઈન્ડીયન ઓવરસીઝ બેંક સાથે રૂા ૪૦ લાખથી વધુની છેતરપીંડી 27 09 2022
PORBANDAR પોરબંદરની ઈન્ડીયન ઓવરસીઝ બેંક સાથે રૂા ૪૦ લાખથી વધુની છેતરપીંડી 27 09 2022
Marathon Runner : आंखों से देख नहीं सकतीं लेकिन हौसलों से जीत ली दुनिया (BBC Hindi)
Marathon Runner : आंखों से देख नहीं सकतीं लेकिन हौसलों से जीत ली दुनिया (BBC Hindi)
विद्यार्थीचे अपहरण झाल्याच्या अफ़वेने सिल्लोड तालुक्यात खळबळ
सिल्लोड : तालुक्यातील पळशी येथील जोगेश्वरी हायस्कुल येथून एका १० ते १२ वर्षीय मुलाचे एका कार...
ગાંધીનગરમાં ફાયરિંગનો મામલો, ગણતરીના કલાકોમાં જ દબોચાયા બે આરોપી, પ્રેમ પ્રકરણમાં હત્યા
ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગોળી મારી થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે....