કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ, અને યુરોપ સહીતના દેશોમાં કોરોના વકર્યો છે. જે ભારતમાં ના વકરે તે માટે સરકાર સતર્કતાથી પગલા લઇ રહી છે. વિજ્ઞાપનના માધ્યમથી પણ જનતાને સાવચેત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે કોઇપણ કાર્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કરવું જોઈએ. અને દરેકે સતર્કતા રાખવી જોઈએ. ગભરાવાની જરૂર નથી. તેમણે ગુજરાતની જનતાને પણ બીક દૂર કરવાનું જણાવ્યું હતુ. ભારત માટે કોરોનાને લઇ સારા સમાચાર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સક્રિય કેસ ઘટીને 3380 પર આવી ગયા છે. છેલ્લા 10 દિવસમાં દેશમાં કોરોનાના 2000 થી પણ ઓછા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોવિડના કેસ જુલાઈ 2022 થી ઘટવા લાગ્યા છે. જૂન 2022 સુધીમાં દેશમાં 13.08 લાખથી વધુ એલોપેથિક, જયારે 5.64 લાખ આયુષ ડોકટરો છે. આમ ભારતમાં દર 834 વ્યક્તિએ એક ડોક્ટર છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India Canada Tension: प्रवासी भारतीयों के कंधों पर टिकी है Canada की Economy? | Justin Trudeau
India Canada Tension: प्रवासी भारतीयों के कंधों पर टिकी है Canada की Economy? | Justin Trudeau
চৰকাৰে নিৰ্ধাৰণ কৰি দিয়া প্ৰতিটো নিয়ম মানি চলিব লাগিব পূজা সমিতি সমূহে : মৰাণ ৰাজহ চক্ৰ বিষয়া
চৰকাৰে নিৰ্ধাৰণ কৰি দিয়া প্ৰতিটো নিয়ম মানি চলিব লাগিব পূজা সমিতি সমূহে : মৰাণ ৰাজহ চক্ৰ বিষয়া
ભાજપના સાંસદે તેમની પત્નીને પૂછવું જોઈએ કે તે રસોડું કેવી રીતે ચલાવે છેઃ બદરુદ્દીન
દેશમાં વધી રહેલી મોંઘવારીને કારણે કેન્દ્ર સરકાર પર વિપક્ષનો ચોતરફ હુમલો ચાલુ છે. ઓલ ઈન્ડિયા...
Maharashtra में करारी हार का असर अब विपक्ष की एकता पर साफ-साफ दिख रहा है | Aaj Tak Hindi News
Maharashtra में करारी हार का असर अब विपक्ष की एकता पर साफ-साफ दिख रहा है | Aaj Tak Hindi News