કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ, અને યુરોપ સહીતના દેશોમાં કોરોના વકર્યો છે. જે ભારતમાં ના વકરે તે માટે સરકાર સતર્કતાથી પગલા લઇ રહી છે. વિજ્ઞાપનના માધ્યમથી પણ જનતાને સાવચેત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે કોઇપણ કાર્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કરવું જોઈએ. અને દરેકે સતર્કતા રાખવી જોઈએ. ગભરાવાની જરૂર નથી. તેમણે ગુજરાતની જનતાને પણ બીક દૂર કરવાનું જણાવ્યું હતુ. ભારત માટે કોરોનાને લઇ સારા સમાચાર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સક્રિય કેસ ઘટીને 3380 પર આવી ગયા છે. છેલ્લા 10 દિવસમાં દેશમાં કોરોનાના 2000 થી પણ ઓછા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોવિડના કેસ જુલાઈ 2022 થી ઘટવા લાગ્યા છે. જૂન 2022 સુધીમાં દેશમાં 13.08 લાખથી વધુ એલોપેથિક, જયારે 5.64 લાખ આયુષ ડોકટરો છે. આમ ભારતમાં દર 834 વ્યક્તિએ એક ડોક્ટર છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડા : મહુધા તાલુકાના અલીણા ગામમાં ચોમાસા વગર પણ વર્ષોથી વિકટ પરિસ્થિતિ 2022 | Spark Today News
ખેડા : મહુધા તાલુકાના અલીણા ગામમાં ચોમાસા વગર પણ વર્ષોથી વિકટ પરિસ્થિતિ 2022 | Spark Today News
डीग्रस कर्हाळे येथे युवक काँग्रेसच्या शाखेचे आ प्रज्ञाताई सातव यांच्या हस्ते उद्घाटन
हिंगोली प्रतिनिधि/गोपाल सातपुते
हिंगोली जिल्ह्यातील डिग्रस कराळे येथे दिनांक 9 सप्टेंबर रोजी...
बदलापुरात सलग दुसऱ्या दिवशी अतिक्रमनांवर धडक कारवाई
बदलापूर: कुळगाव बदलापूर नगर परिषदेच्या अतिक्रमण विरोधी पथकाने अतिक्रमनांवर कारवाई सलग दुसऱ्या...
Allu Arjun Gets Bail: रिहाई के बाद अल्लू अर्जुन का पहला बयान आया, कहा- जो कुछ भी हुआ उसके लिए सॉरी
Allu Arjun Gets Bail: रिहाई के बाद अल्लू अर्जुन का पहला बयान आया, कहा- जो कुछ भी हुआ उसके लिए सॉरी