કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ, અને યુરોપ સહીતના દેશોમાં કોરોના વકર્યો છે. જે ભારતમાં ના વકરે તે માટે સરકાર સતર્કતાથી પગલા લઇ રહી છે. વિજ્ઞાપનના માધ્યમથી પણ જનતાને સાવચેત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે કોઇપણ કાર્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કરવું જોઈએ. અને દરેકે સતર્કતા રાખવી જોઈએ. ગભરાવાની જરૂર નથી. તેમણે ગુજરાતની જનતાને પણ બીક દૂર કરવાનું જણાવ્યું હતુ. ભારત માટે કોરોનાને લઇ સારા સમાચાર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સક્રિય કેસ ઘટીને 3380 પર આવી ગયા છે. છેલ્લા 10 દિવસમાં દેશમાં કોરોનાના 2000 થી પણ ઓછા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોવિડના કેસ જુલાઈ 2022 થી ઘટવા લાગ્યા છે. જૂન 2022 સુધીમાં દેશમાં 13.08 લાખથી વધુ એલોપેથિક, જયારે 5.64 લાખ આયુષ ડોકટરો છે. આમ ભારતમાં દર 834 વ્યક્તિએ એક ડોક્ટર છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થિઓ ફસાયા | SatyaNirbhay News Channel
રાધનપુર જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થિઓ ફસાયા | SatyaNirbhay News Channel
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામે તીનપત્તિનો જુગાર રમતા 8 લોકોને પોલીસે ઝડપી પાડ્યા
વલસાડ જિલ્લા પારડી તાલુકાના ખડકી ગામે જુગાર ચાલતો હોવાની બાતમી પારડી પોલીસ ને મળતા પારડી પોલીસ...
It's our responsibility to critique the government to get better governance: Meghalaya TMC MLA Winnerson Sangma
Streamlining their organisation, Meghalaya TMC today conducted a Block Committee formation...
मुख्यमंत्री रोजगार उत्सव कार्यक्रम शनिवार को शगुन मैरिज गार्डन नैनवां रोड़ में आयोजित हुआ।
राज्य सरकार के दिशानिर्देश अनुसार बूंदी जिले में मुख्यमंत्री रोजगार उत्सव कार्यक्रम शनिवार को...
મન કી બાત કાર્યક્રમ યોજાયો
આજરોજ આજ વડોદરા શહેરી વિસ્તારની અંદર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહની ઉપસ્થિતિમાન મન કી બાત...