કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ, અને યુરોપ સહીતના દેશોમાં કોરોના વકર્યો છે. જે ભારતમાં ના વકરે તે માટે સરકાર સતર્કતાથી પગલા લઇ રહી છે. વિજ્ઞાપનના માધ્યમથી પણ જનતાને સાવચેત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે કોઇપણ કાર્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કરવું જોઈએ. અને દરેકે સતર્કતા રાખવી જોઈએ. ગભરાવાની જરૂર નથી. તેમણે ગુજરાતની જનતાને પણ બીક દૂર કરવાનું જણાવ્યું હતુ. ભારત માટે કોરોનાને લઇ સારા સમાચાર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સક્રિય કેસ ઘટીને 3380 પર આવી ગયા છે. છેલ્લા 10 દિવસમાં દેશમાં કોરોનાના 2000 થી પણ ઓછા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોવિડના કેસ જુલાઈ 2022 થી ઘટવા લાગ્યા છે. જૂન 2022 સુધીમાં દેશમાં 13.08 લાખથી વધુ એલોપેથિક, જયારે 5.64 લાખ આયુષ ડોકટરો છે. આમ ભારતમાં દર 834 વ્યક્તિએ એક ડોક્ટર છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्रीलंका के संसदीय चुनाव में राष्ट्रपति दिसानायके के गठबंधन की प्रचंड जीत, 225 में से 159 सीटों पर कब्जा
श्रीलंका के संसदीय चुनाव में राष्ट्रपति अनुरा कुमारा दिसानायके के गठबंधन ने प्रचंड जीत दर्ज की...
पीएम मोदी ने इमरजेंसी को बताया लोकतंत्र पर काला धब्बा, वही आज मोदी समेत कैबिनेट मंत्रियों ने ली शपथ
प्रधानमंत्री नरेंद्र मोदी ने सोमवार को 18वीं लोकसभा का पहला सत्र शुरू होने से पहले कहा कि उनकी...
વાઘોડિયા વિધાન સભા બેઠકના ભાજપના ઉમેદવાર અશ્વિનભાઈ પટેલ ની જરોદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અશ્વિનભાઈ પટેલ નું જરોદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...
‘जूता निकाल के मारूंगा’, Scindia समर्थक को अंधभक्त बोला तो बात मारपीट तक पहुंच गए
‘जूता निकाल के मारूंगा’, Scindia समर्थक को अंधभक्त बोला तो बात मारपीट तक पहुंच गए
12नोव्हेंबर2022 पासून उदगीरातील अतिक्रमण संदर्भात आंदोलन सुरू करणार
12नोव्हेंबर2022 पासून उदगीरातील अतिक्रमण संदर्भात आंदोलन सुरू करणार