કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ, અને યુરોપ સહીતના દેશોમાં કોરોના વકર્યો છે. જે ભારતમાં ના વકરે તે માટે સરકાર સતર્કતાથી પગલા લઇ રહી છે. વિજ્ઞાપનના માધ્યમથી પણ જનતાને સાવચેત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે કોઇપણ કાર્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કરવું જોઈએ. અને દરેકે સતર્કતા રાખવી જોઈએ. ગભરાવાની જરૂર નથી. તેમણે ગુજરાતની જનતાને પણ બીક દૂર કરવાનું જણાવ્યું હતુ. ભારત માટે કોરોનાને લઇ સારા સમાચાર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સક્રિય કેસ ઘટીને 3380 પર આવી ગયા છે. છેલ્લા 10 દિવસમાં દેશમાં કોરોનાના 2000 થી પણ ઓછા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોવિડના કેસ જુલાઈ 2022 થી ઘટવા લાગ્યા છે. જૂન 2022 સુધીમાં દેશમાં 13.08 લાખથી વધુ એલોપેથિક, જયારે 5.64 લાખ આયુષ ડોકટરો છે. આમ ભારતમાં દર 834 વ્યક્તિએ એક ડોક્ટર છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં બનાસ નદીના બ્રિજ પરથી પટકાતાં યુવકનું મોત
ડીસાની બનાસ નદીના બ્રિજ પરથી શુક્રવારે સાંજે યુવક નદીમાં પટકાતા મોત નિપજ્યું હતું. યુવકે આપઘાત...
World Cup 2023: Pakistan ने ICC से की भारत की शिकायत, हारकर बौखलाया पड़ोसी देश | वनइंडिया हिंदी
World Cup 2023: Pakistan ने ICC से की भारत की शिकायत, हारकर बौखलाया पड़ोसी देश | वनइंडिया हिंदी
Shanghai सहयोग संगठन की बैठक में विदेश मंत्री एस.जयशंकर हुए शामिल, देखें दुनिया की बड़ी खबरें
Shanghai सहयोग संगठन की बैठक में विदेश मंत्री एस.जयशंकर हुए शामिल, देखें दुनिया की बड़ी खबरें
Canada - India के बीच झगड़े में जासूस कहां से आए? | Five Eyes | US | Trudeau vs Modi | AP Dhillon
Canada - India के बीच झगड़े में जासूस कहां से आए? | Five Eyes | US | Trudeau vs Modi | AP Dhillon