કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ, અને યુરોપ સહીતના દેશોમાં કોરોના વકર્યો છે. જે ભારતમાં ના વકરે તે માટે સરકાર સતર્કતાથી પગલા લઇ રહી છે. વિજ્ઞાપનના માધ્યમથી પણ જનતાને સાવચેત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે કોઇપણ કાર્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કરવું જોઈએ. અને દરેકે સતર્કતા રાખવી જોઈએ. ગભરાવાની જરૂર નથી. તેમણે ગુજરાતની જનતાને પણ બીક દૂર કરવાનું જણાવ્યું હતુ. ભારત માટે કોરોનાને લઇ સારા સમાચાર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સક્રિય કેસ ઘટીને 3380 પર આવી ગયા છે. છેલ્લા 10 દિવસમાં દેશમાં કોરોનાના 2000 થી પણ ઓછા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોવિડના કેસ જુલાઈ 2022 થી ઘટવા લાગ્યા છે. જૂન 2022 સુધીમાં દેશમાં 13.08 લાખથી વધુ એલોપેથિક, જયારે 5.64 લાખ આયુષ ડોકટરો છે. આમ ભારતમાં દર 834 વ્યક્તિએ એક ડોક્ટર છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India Canada Row: अमेरिकी कारोबारी ने खालिस्तानियों को किया बेनकाब, कही बड़ी बात | PM Modi | Aaj Tak
India Canada Row: अमेरिकी कारोबारी ने खालिस्तानियों को किया बेनकाब, कही बड़ी बात | PM Modi | Aaj Tak
खारुपेतिया में भगवान शनिजन्मोत्सव धूमधाम से मनाया गया
राज्य के अन्य प्रांतो के साथ दरंग ज़िले के खारुपेतिया में भी भगवान शनि का जन्मोत्सव धूमधाम से...
বিশিষ্ট নৃত্য পটীয়সী গৰিমা হাজৰিকাৰ পৰলোক
বিশিষ্ট নৃত্য পটীয়সী গৰিমা হাজৰিকাৰ পৰলোক। মহানগৰীৰ উলুবাৰীস্থিত বাসভৱনত শেষ নিশ্বাস ত্যাগ। ৮৩...