દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે ગેળા જઈ કર્યા દાદા ના દર્શન,, ગુજરાતમાં વિધાનસભાની તાજેતરમાં ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ની બેઠક ભાજપ ને ફાળે ગઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણની ભવ્ય જીત થઈ હતી. ત્યારે કેશાજી ના સમર્થકો અને શુભેચ્છકો દ્વારા કેશાજીનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેશાજી ચૌહાણ એ હનુમાનજીના પરમ ભક્ત છે ત્યારે શનિવાર ના રોજ મોજરું ગામ થી ગેળા સુધીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગેળા હનુમાનજી મંદિરે જઈ દાદા ના આર્શીવાદ લીધા હતા. જોકે મોજરુ થી ગેળા જતી વખતે અનેક ગામોમાં કેસાજીનું સન્માન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UPI Lite: UPI यूजर्स के लिए गुड न्यूज, लाइट वॉलेट में अपने आप आ जाएंगे पैसे! | RBI | Aaj Tak
UPI Lite: UPI यूजर्स के लिए गुड न्यूज, लाइट वॉलेट में अपने आप आ जाएंगे पैसे! | RBI | Aaj Tak
দিপাৱলীৰ দিনাই উষ্ম সম্বৰ্ধনা APSC পৰীক্ষাত উত্তীৰ্ণ নিৰ্মালী বৰ্মনক
দিপাৱলীৰ দিনাই নলবাৰী জিলাৰ উত্তৰ গোৱালপাৰা গাৱঁত সদ্যঘোষিত এ পি এছ চি পৰীক্ষাত কৃতিত্বৰে...
કાલોલ મા આઈસર ગાડી નો સોદો કરી ગાડી લઈ જઈ હપ્તા ન ભરી ઠગાઈ કરતા બે ઈસમો સામે ફરીયાદ
કાલોલ પોલીસ મથકે નોંધાયેલ ફરીયાદ ની વિગતો મુજબ રાજપીપળા ના નિવાસી અને હાલ કાલોલ ખાતે રહેતા...
દિયોદર ના મખાણું ગામે આવેલ ઐતિહાસિક નરબ્તેશ્વર મહાદેવના મંદિરે
દિયોદર ના મખાણું ગામે આવેલ ઐતિહાસિક નરબ્તેશ્વર મહાદેવના મંદિરે
क्या जगदीप धनखड़ ने RSS पर उठाए थे सवाल? कांग्रेस नेता ने शेयर किया उनका ये पुराना भाषण
राज्यसभा में उपराष्ट्रपति जगदीप धनखड़ की कार्यप्रणाली को लेकर कांग्रेस अक्सर उन पर निशाना साधती...