દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે ગેળા જઈ કર્યા દાદા ના દર્શન,, ગુજરાતમાં વિધાનસભાની તાજેતરમાં ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ની બેઠક ભાજપ ને ફાળે ગઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણની ભવ્ય જીત થઈ હતી. ત્યારે કેશાજી ના સમર્થકો અને શુભેચ્છકો દ્વારા કેશાજીનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેશાજી ચૌહાણ એ હનુમાનજીના પરમ ભક્ત છે ત્યારે શનિવાર ના રોજ મોજરું ગામ થી ગેળા સુધીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગેળા હનુમાનજી મંદિરે જઈ દાદા ના આર્શીવાદ લીધા હતા. જોકે મોજરુ થી ગેળા જતી વખતે અનેક ગામોમાં કેસાજીનું સન્માન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત પાલનપુર ખાતે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે રૂ. ૫૯.૭૭ કરોડના ૨૩ કામોનું ઇ-ખાતમૂર્હત અને ઇ-લોકાર્પણ કરાયું..
વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત પાલનપુર ખાતે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે રૂ. ૫૯.૭૭...
31 ऑगस्ट पर्यंत सर्व शेतकऱ्यांनी केवायसी करून घ्यावे; कृषी विभागाचे आवाहन
31 ऑगस्ट पर्यंत सर्व शेतकऱ्यांनी केवायसी करून घ्यावे; कृषी विभागाचे आवाहन
અમીરગઢ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપ્યો
અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કન્ટેનરમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. જેમાં કન્ટેનર ચાલક...
દિલ્હી વિધાનસભા સત્રઃ કેજરીવાલ સરકાર આજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે, સત્રમાં હોબાળો થવાની શક્યતા
દારૂની નીતિને લઈને રાજકીય ઘર્ષણ વચ્ચે AAP સરકાર સોમવારે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ...
ग्रामपंचायत कर्मचारी आक्रमक; उद्या विविध मागण्यांसाठी जिल्हा परिषद कार्यालयासमोर करनार आंदोलन
रत्नागिरी : ग्रामपंचायत कर्मचाऱ्यांच्या शासनमान्य आर्थिक मागण्यांची अंमलबजावणी होत...