એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં લોકડાઉનની જરા પણ જરુર નથી.વિશ્વમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો મારતા ભારતમાં પણ તેનું જોખમ ઊભું થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાને અટકાવવા માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. રાજ્ય સરકારો પોતપોતાની રીતે કોરોના પ્રતિબંધો લાગુ પાડી રહી છે. આ દરમિયાન દેશમાં વિદેશથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની અને લોકડાઉન લાદવાની માગ ઉઠી રહી છે ત્યારે હવે નિષ્ણાંતોએ આ અંગે એક મહત્વના સમાચાર આપ્યાં છે.ભારતમાં હાલતના તબક્કે લોકડાઉનની જરુર નથી, એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં હાલમાં સ્થિતિ સારી છે અને તેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરા પણ જરુર નથી. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર બનવાની અને હોસ્પિટલાઈઝેશનની જરા પણ સંભાવના નથી કારણ કે ભારતના મોટાભાગમાં લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસેલી છે અને આવી સ્થિતિમાં દેશમાં કોરોના ગંભીર નહીં બને.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দিল্লী বিশ্ববিদ্যালয়ত নামভৰ্তিৰ পৰা বঞ্চিত অসমৰ ছাত্ৰ, কাষ চাপিছে দিল্লী উচ্চতম ন্যায়ালয়ত
সদ্য অনুষ্ঠিত হোৱা কেন্দ্ৰীয় বিশ্ববিদ্যালয়ৰ প্ৰৱেশ পৰীক্ষা (CUET) UG 2023-24 ত পাৰদৰ্শিতা...
Lok Sabha Election 2024: वोटिंग के बाद क्या बोलीं पूर्व CM वसुंधरा राजे? | Aaj Tak
Lok Sabha Election 2024: वोटिंग के बाद क्या बोलीं पूर्व CM वसुंधरा राजे? | Aaj Tak
फरियादी के सिर पर दांतली से मारपीट करने वाले आरोपीगण को किया गिरफ्तार
जिला पुलिस अधीक्षक राजेन्द्र कुमार मीणा के आदेश व निर्देशो की पालना में अतिरिक्त पुलिस अधीक्षक...
केंद्रीय मंत्री बोले- SHO अब गुंडागर्दी करेंगे क्या?:शेखावत ने कलेक्टर-SP को लताड़ा,
केंद्रीय मंत्री गजेंद्र सिंह शेखावत ने कहा- पीएचडी के इंजीनियरों को लोग पीटते और धक्के मारते हैं...