એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં લોકડાઉનની જરા પણ જરુર નથી.વિશ્વમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો મારતા ભારતમાં પણ તેનું જોખમ ઊભું થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાને અટકાવવા માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. રાજ્ય સરકારો પોતપોતાની રીતે કોરોના પ્રતિબંધો લાગુ પાડી રહી છે. આ દરમિયાન દેશમાં વિદેશથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની અને લોકડાઉન લાદવાની માગ ઉઠી રહી છે ત્યારે હવે નિષ્ણાંતોએ આ અંગે એક મહત્વના સમાચાર આપ્યાં છે.ભારતમાં હાલતના તબક્કે લોકડાઉનની જરુર નથી, એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં હાલમાં સ્થિતિ સારી છે અને તેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરા પણ જરુર નથી. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર બનવાની અને હોસ્પિટલાઈઝેશનની જરા પણ સંભાવના નથી કારણ કે ભારતના મોટાભાગમાં લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસેલી છે અને આવી સ્થિતિમાં દેશમાં કોરોના ગંભીર નહીં બને.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
প্ৰয়াত আলফা নেতা প্ৰাক্তন বিত্ত সচিব জেনেৰেল মেজৰ জীৱন মৰাণৰ আদ্যশ্ৰাদ্ধলৈ অসমবাসীক আমন্ত্ৰণ জীৱন মৰাণৰ ভাতৃৰ
প্ৰয়াত আলফা নেতা প্ৰাক্তন বিত্ত সচিব জেনেৰেল মেজৰ জীৱন মৰাণৰ আদ্যশ্ৰাদ্ধলৈ অসমবাসীক আমন্ত্ৰণ...
ઉના મા કોર મોબાઈલ સોપ પર ખજુરભાઈ નિ એન્ટ્રી થતાંજ લોકોના ના ટોળે ટોળા જામ્યા મોટી સંખ્યા માં લોકો એ
ઉના મા કોર મોબાઈલ સોપ પર ખજુરભાઈ નિ એન્ટ્રી થતાંજ લોકોના ના ટોળે ટોળા જામ્યા મોટી સંખ્યા માં લોકો એ
દેડયાપાડા તાલુકાના કુકળદા ગામના 36 વર્ષીય યુવકે ઝેરી દવા પીધી : સારવાર દરમિયાન થયું મોત
દેડયાપાડા તાલુકાના કુકળદા ગામના 36 વર્ષીય યુવકે ઝેરી દવા પીધી : સારવાર દરમિયાન થયું મોત
મળતી...
सीएम ने रेडियोग्राफर से हाल पूछा, जवाब मिला-मैं ठीक,आप बताइए:मुख्यमंत्री भी हंसने लगे; 8 हजार सरकारी कर्मचारियों को एक साथ मिले नियुक्ति पत्र
राजस्थान में आज 8 हजार सरकारी कर्मचारियों को एक साथ नियुक्त पत्र बांटे गए। जयपुर में राज्य स्तरीय...
૨ેલનગ૨ છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં વ્યાજખો૨નાં ત્રાસથી મહિલાએ ફીનાઈલ પીધુ
શહે૨ના ૨ેલનગ૨ વિસ્તા૨માં આવેલ આ૨એમસીની આવાસ યોજના છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં ૨હેતી મહિલાએ...