એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં લોકડાઉનની જરા પણ જરુર નથી.વિશ્વમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો મારતા ભારતમાં પણ તેનું જોખમ ઊભું થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાને અટકાવવા માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. રાજ્ય સરકારો પોતપોતાની રીતે કોરોના પ્રતિબંધો લાગુ પાડી રહી છે. આ દરમિયાન દેશમાં વિદેશથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની અને લોકડાઉન લાદવાની માગ ઉઠી રહી છે ત્યારે હવે નિષ્ણાંતોએ આ અંગે એક મહત્વના સમાચાર આપ્યાં છે.ભારતમાં હાલતના તબક્કે લોકડાઉનની જરુર નથી, એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં હાલમાં સ્થિતિ સારી છે અને તેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરા પણ જરુર નથી. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર બનવાની અને હોસ્પિટલાઈઝેશનની જરા પણ સંભાવના નથી કારણ કે ભારતના મોટાભાગમાં લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસેલી છે અને આવી સ્થિતિમાં દેશમાં કોરોના ગંભીર નહીં બને.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अंगदान के लाभ विषय पर स्लोगन और चित्रकला प्रतियोगिता आयोजित
अंगदान के प्रोत्साहन देने के लिए प्रतियोगिताएं
रावतभाटा. शहर में अंगदान को प्रोत्साहन देने के लिए...
8GB रैम और 50MP कैमरा के साथ Oppo के इस 5G स्मार्टफोन की भारत हुई एंट्री, कीमत 20000 रुपये से कम
Oppo ने अपने लेटेस्ट बजट फोन को भारत में लॉन्च कर दिया है। Oppo A79 5G आपको बहुत से खास फीचर्स...
साइनस का 21-दिन में जड़ से इलाज | Sinus Treatment in 21 Days
साइनस का 21-दिन में जड़ से इलाज | Sinus Treatment in 21 Days
पुलावर येताच नदीत कोसळली भरधाव बस; जीव वाचवण्यासाठी प्रवाशांनी दरवाजे-खिडक्या उघडल्या
पुलावर येताच नदीत कोसळली भरधाव बस; जीव वाचवण्यासाठी प्रवाशांनी दरवाजे-खिडक्या उघडल्या