એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં લોકડાઉનની જરા પણ જરુર નથી.વિશ્વમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો મારતા ભારતમાં પણ તેનું જોખમ ઊભું થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાને અટકાવવા માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. રાજ્ય સરકારો પોતપોતાની રીતે કોરોના પ્રતિબંધો લાગુ પાડી રહી છે. આ દરમિયાન દેશમાં વિદેશથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની અને લોકડાઉન લાદવાની માગ ઉઠી રહી છે ત્યારે હવે નિષ્ણાંતોએ આ અંગે એક મહત્વના સમાચાર આપ્યાં છે.ભારતમાં હાલતના તબક્કે લોકડાઉનની જરુર નથી, એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં હાલમાં સ્થિતિ સારી છે અને તેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરા પણ જરુર નથી. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર બનવાની અને હોસ્પિટલાઈઝેશનની જરા પણ સંભાવના નથી કારણ કે ભારતના મોટાભાગમાં લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસેલી છે અને આવી સ્થિતિમાં દેશમાં કોરોના ગંભીર નહીં બને.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नरक चतुर्दशी, श्रीकृष्ण पूजन व यमतर्पण पूजन मांडणी । Narak Charutdashi - Shri Krishna Pujan Mandani
नरक चतुर्दशी, श्रीकृष्ण पूजन व यमतर्पण पूजन मांडणी । Narak Charutdashi - Shri Krishna Pujan Mandani
ছিপাঝাৰৰ হাজৰিকাপাৰাত গাওঁ পঞ্চায়তৰ গাওঁসভা ।
হাজৰিকাপাৰা পঞ্চায়তৰ ৪নং খণ্ডৰ সভাখন অনুষ্ঠিত হয় হাজৰিকাপাৰা ৰাইজিং ক্লাৱৰ সভাগৃহত।...
કોંગ્રેસ પક્ષ ધ્વારા સરકાર બનાવવા પ્રચંડ પ્રચાર
જનતાના જ નક્કી કરશે તેમના અધિકાર કેમ કે આ વખતે બનશે જનતાની સરકાર, 2022માં બનશે કોંગ્રેસની સરકાર.....