એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં લોકડાઉનની જરા પણ જરુર નથી.વિશ્વમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો મારતા ભારતમાં પણ તેનું જોખમ ઊભું થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાને અટકાવવા માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. રાજ્ય સરકારો પોતપોતાની રીતે કોરોના પ્રતિબંધો લાગુ પાડી રહી છે. આ દરમિયાન દેશમાં વિદેશથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની અને લોકડાઉન લાદવાની માગ ઉઠી રહી છે ત્યારે હવે નિષ્ણાંતોએ આ અંગે એક મહત્વના સમાચાર આપ્યાં છે.ભારતમાં હાલતના તબક્કે લોકડાઉનની જરુર નથી, એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં હાલમાં સ્થિતિ સારી છે અને તેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરા પણ જરુર નથી. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર બનવાની અને હોસ્પિટલાઈઝેશનની જરા પણ સંભાવના નથી કારણ કે ભારતના મોટાભાગમાં લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસેલી છે અને આવી સ્થિતિમાં દેશમાં કોરોના ગંભીર નહીં બને.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ દીપચંદી આશ્રમખાતે સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, નવદંપતીઓએ પ્રભુતામાં....
બોટાદ દીપચંદી આશ્રમખાતે સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, નવદંપતીઓએ પ્રભુતામાં....
মঙ্গলদৈ মহকুমা প্ৰাথমিক শিক্ষক সন্মিলনৰ অধিৱেশনৰ সামৰণি :পৱন কুমাৰ ঝা পুনৰ সভাপতি আৰু বিজয় ডেকা প্ৰধান সম্পাদক নিৰ্বাচিত
মঙ্গলদৈ মহকুমা প্ৰাথমিক শিক্ষক সন্মিলনৰ অধিৱেশনৰ সামৰণি :পৱন কুমাৰ ঝা পুনৰ সভাপতি আৰু বিজয় ডেকা...
Jawa 350 vs Honda CB350: जबरदस्त रेट्रो बाइक खरीदने का है प्लान? जानिए दोनों में कौन बेहतर ऑप्शन
Classic Legends ने हाल ही में भारतीय बाजार में Jawa 350 नाम से एक नई मोटरसाइकिल लॉन्च की है। लुक...
মন্ত্ৰী যোগেনমহনলৈ মাহমৰাৰ নিজ খালৈ ঘুগুৰা-নাহৰতলী মে-ডাম মে-ফী সমিতিৰ আহোম ৰাজত্ব কালৰ পণ্ডিত লক্ষী ম-ডাম ফুকন বঁটা ঘোষণা।
চৰাইদেউ জিলাৰ মাহমৰা সমষ্টিৰ অন্তৰ্গত নিজ খালৈঘুগুৰা আৰু নাহৰতলী অঞ্চলত আহোম ৰাজত্ব কালত বসবাস...
તળાજામાં આવેલ શ્રીરાષ્ટ્ર વિજય હનુમાનજી મંદિરે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાયા
તળાજામાં આવેલ શ્રીરાષ્ટ્ર વિજય હનુમાનજી મંદિરે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાયા