એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં લોકડાઉનની જરા પણ જરુર નથી.વિશ્વમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો મારતા ભારતમાં પણ તેનું જોખમ ઊભું થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાને અટકાવવા માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. રાજ્ય સરકારો પોતપોતાની રીતે કોરોના પ્રતિબંધો લાગુ પાડી રહી છે. આ દરમિયાન દેશમાં વિદેશથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની અને લોકડાઉન લાદવાની માગ ઉઠી રહી છે ત્યારે હવે નિષ્ણાંતોએ આ અંગે એક મહત્વના સમાચાર આપ્યાં છે.ભારતમાં હાલતના તબક્કે લોકડાઉનની જરુર નથી, એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં હાલમાં સ્થિતિ સારી છે અને તેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરા પણ જરુર નથી. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર બનવાની અને હોસ્પિટલાઈઝેશનની જરા પણ સંભાવના નથી કારણ કે ભારતના મોટાભાગમાં લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસેલી છે અને આવી સ્થિતિમાં દેશમાં કોરોના ગંભીર નહીં બને.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના ભોપાનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના@networknews2282
ડીસાના ભોપાનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના@networknews2282
वाटूळमध्ये उपजिल्हा रुग्णालय होणार; जिल्हा नियोजनच्या बैठकीत निर्णय
राजापूर : जिल्हा नियोजन बैठकीमध्ये आमदार डॉ. राजन साळवी यांच्या मुंबई- गोवा महामार्गावरील वाटूळ...
ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા પોષણયુક્ત પાવડર વિતરણ કરેલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા પોષણયુક્ત પાવડર વિતરણ કરેલ
Abhay Agrawal's Multibagger Stock Picks: Auto Sector में कहां बन रहा है डबल मुनाफे का मौका?
Abhay Agrawal's Multibagger Stock Picks: Auto Sector में कहां बन रहा है डबल मुनाफे का मौका?
Pune Crime | चोरट्याने वेल्ह्यात रेशन दुकानाही भिंत फोडून गव्हाची सवाशे पोत्यांची केली चोरी
Pune Crime | चोरट्याने वेल्ह्यात रेशन दुकानाही भिंत फोडून गव्हाची सवाशे पोत्यांची केली चोरी