એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં લોકડાઉનની જરા પણ જરુર નથી.વિશ્વમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો મારતા ભારતમાં પણ તેનું જોખમ ઊભું થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાને અટકાવવા માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. રાજ્ય સરકારો પોતપોતાની રીતે કોરોના પ્રતિબંધો લાગુ પાડી રહી છે. આ દરમિયાન દેશમાં વિદેશથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની અને લોકડાઉન લાદવાની માગ ઉઠી રહી છે ત્યારે હવે નિષ્ણાંતોએ આ અંગે એક મહત્વના સમાચાર આપ્યાં છે.ભારતમાં હાલતના તબક્કે લોકડાઉનની જરુર નથી, એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં હાલમાં સ્થિતિ સારી છે અને તેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરા પણ જરુર નથી. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર બનવાની અને હોસ્પિટલાઈઝેશનની જરા પણ સંભાવના નથી કારણ કે ભારતના મોટાભાગમાં લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસેલી છે અને આવી સ્થિતિમાં દેશમાં કોરોના ગંભીર નહીં બને.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आमदार भास्कर जाधव राणे पिता वर भडकले, नारायण राणे यांचा कोंबडी चोर म्हणून उल्लेख
आमदार भास्कर जाधव यांची राणे पिता वर भडकले
રાજસ્થાન: રામદેવરા જતા 10 રાહદારીઓને ટ્રેલરે કચડી નાખ્યા, 5ના મોત, અન્યની હાલત ગંભીર
પોલી રાજસ્થાનના જોધપુર ડિવિઝનના પાલી જિલ્લામાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ...
Gujarat Election: दोपहर 3 बजे तक 50.51 प्रतिशत हुआ मतदान
गुजरात विधानसभा चुनाव (Gujarat Assembly Elections) में दूसरे चरण का मतदान जारी है. गुजरात के 14...
'UCC पर बातें सिर्फ हवा-हवाई', पायलट बोले- लोगों के मुद्दों से ध्यान भटकाने के लिए केंद्र ने फेंकी गुगली
नई दिल्ली, समान नागरिक संहिता (UCC) पर बढ़ती बहस के बीच कांग्रेस नेता सचिन पायलट ने कहा है कि...