એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં લોકડાઉનની જરા પણ જરુર નથી.વિશ્વમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો મારતા ભારતમાં પણ તેનું જોખમ ઊભું થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાને અટકાવવા માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. રાજ્ય સરકારો પોતપોતાની રીતે કોરોના પ્રતિબંધો લાગુ પાડી રહી છે. આ દરમિયાન દેશમાં વિદેશથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની અને લોકડાઉન લાદવાની માગ ઉઠી રહી છે ત્યારે હવે નિષ્ણાંતોએ આ અંગે એક મહત્વના સમાચાર આપ્યાં છે.ભારતમાં હાલતના તબક્કે લોકડાઉનની જરુર નથી, એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં હાલમાં સ્થિતિ સારી છે અને તેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરા પણ જરુર નથી. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર બનવાની અને હોસ્પિટલાઈઝેશનની જરા પણ સંભાવના નથી કારણ કે ભારતના મોટાભાગમાં લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસેલી છે અને આવી સ્થિતિમાં દેશમાં કોરોના ગંભીર નહીં બને.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શહેરા નગરમાં જન્માષ્ટમી નિમિત્તે મરડેશ્વર મંદિર ખાતે મેળો ભરાયો
શહેરા નગરમાં જન્માષ્ટમી નિમિત્તે મરડેશ્વર મંદિર ખાતે મેળો ભરાયો
Motorcycle rally by BSF Jawans
Motorcycle rally by BSF Jawans
બાળકોને મોબાઈલથી દૂર રાખો નહિ તો આવી પરિસ્થિતિ થશે
બાળકોને મોબાઈલથી દૂર રાખો નહિ તો આવી પરિસ્થિતિ થશે
CM Eknath Shinde and MLA | एकनाथ शिंदे गटातील आमदार मातोश्रीच्या संपर्कात ?;पाहा व्हिडीओ
CM Eknath Shinde and MLA | एकनाथ शिंदे गटातील आमदार मातोश्रीच्या संपर्कात ?;पाहा व्हिडीओ
हिंगोली रामलीला मैदान येथे रंगली भव्य कुस्ती दंगल
हिंगोली रामलीला मैदान येथे रंगली भव्य कुस्ती दंगल
हिंगोली शहरातील रामलीला मैदान येथे आज...