કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નાનીકુંડળ ગામની સીમમાં ઇ.ડી.એફ રીન્યુબલ કંપની ના અધીકારીઓને મારી નાખવાના ઇરાદા સાથે જીવલેણ હુમલો કરી ભાગી ગયેલ ૪ આરોપીઓને અલગ અલગ પોલીસ સ્ટેશન ૧૨ ટિમો બનાવી પકડી પાડ્યા.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નાનીકુંડળ ગામની સીમમાં ઇ.ડી.એફ રીન્યુબલ કંપની ના અધીકારીઓને મારી...
મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો નગરપાલિકા દ્વારા
આજ રોજ ખેડબ્રહ્મા નગર પાલિકા હસ્તક નાં શિવજી ઉદ્યાન (બગીચા) ખાતે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ...
સુરત શહેર સહિત જિલ્લાના વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ઘરે જઈ પોસ્ટલ બેલેટ પેપર અર્પણ કર્યા
સુરત શહેર સહિત જિલ્લાના વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ઘરે જઈ પોસ્ટલ બેલેટ પેપર અર્પણ...
ભરૂચ: નબીપુર પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેકસન તેમજ લોક દરબારનું આયોજન કરાયું.
ભરૂચ: નબીપુર પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેકસન તેમજ લોક દરબારનું આયોજન કરાયું.