કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মূল্য বৃদ্ধিক লৈ মন্তব্য প্ৰাক্তন ডিজিপি কুলধৰ শইকীয়াৰ
🔴 ‘পাচলিৰ বজাৰৰ পৰা উভতিলো, ভাব হ’ল জুইৰ মাজেৰে খোজ কাঢ়ি আহিলো!’
🔴 মূল্য...
ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ
ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ
महाराष्ट्र कांग्रेस नेता बोले- चुनाव आयोग कुत्ते जैसा:PM आवास के बाहर बैठा रहता; भाजपा ने केस किया
महाराष्ट्र चुनाव के नतीजे आने के तुरंत बाद से कांग्रेस चुनाव आयोग और EVM पर लगातार सवाल उठा रही...
श्री गणेश चतुर्थी निमित्त नवगण राजुरी येथे आमदार संदीप क्षीरसागर यांच्या हस्ते जल पूजन व महाभिषेक
श्री गणेश चतुर्थी निमित्त नवगण राजुरी येथे आमदार संदीप क्षीरसागर यांच्या हस्ते जल पूजन व महाभिषेक
ડીસા નેશનલ હાઇવે પર ઉડતી ડસ્ટના કારણે સ્થાનિકો સહીત વાહન ચાલકોમાં ભારે આકોશ..
ડીસા નેશનલ હાઇવે પર ઉડતી ડસ્ટના કારણે સ્થાનિકો સહીત વાહન ચાલકોમાં ભારે આકોશ..