કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિનોર ગણપતિ મંદિરે શ્રીજીને બે કરોડના ઘરેણાં પહેરાવવામાં આવ્યાં
શિનોર ગણપતિ મંદિરે શ્રીજીને બે કરોડના ઘરેણાં પહેરાવવામાં આવ્યાં
સરહદે તૈનાત જવાનોની સાથે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ
સરહદ ઉપર દેશનું રક્ષણ કરતા જવાનોની સાથે ભગવાનના આશીર્વાદ અને ભગવાન સદૈવ સાથે રહે એવી પ્રાર્થના...
শ্বহীদ কুশল কোঁৱৰৰ বাসগৃহত ৰাষ্ট্ৰীয় পতাকা উত্তোলন কৰিলে গোলাঘাট জিলাৰ উপায়ুক্ত মৃগেশ নাৰায়ণ বৰুৱাই
স্বাধীনতাৰ অমৃত মহোৎসৱৰ অংশৰূপে স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত আজি গোলাঘাট জিলাৰ ধনশিৰি মহকুমাৰ...
बिहार सरकार के पीएचईडी मंत्री पहुंचे कटिहार
बिहार सरकार के पीएचईडी मंत्री ललित कुमार यादव कटिहार की कुरसेला प्रखंड पहुंच गए जहां उनके साथ...