કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देवास,माता टेकरी पर रोप वे में फसे दर्शनार्थी ने सकुशल नीकलने पर दिया प्रशासन को धन्यवाद
देवास,माता टेकरी पर रोप वे में फसे दर्शनार्थी ने सकुशल नीकलने पर दिया प्रशासन को धन्यवाद
एपल ने रिलीज किया लेटेस्ट डेवलपर बीटा अपडेट, Apple Intelligence फीचर्स का कर सकते हैं अब इस्तेमाल
अपने ने इस साल अपने मेगा इवेंट WWDC 2024 में एपल इंटेलिजेंस को लेकर एलान किया था। इसी के साथ...
कौन है पूर्व IPS अधिकारी संजीव भट्ट जिसने 1.15 किलोग्राम अफीम रख वकील को था फंसाया, चर्चा में रहा था 1996 का मामला
अहमदाबाद। गुजरात के बनासकांठा जिले की एक सत्र अदालत ने गुरुवार को पूर्व आईपीएस अधिकारी संजीव...
पश्चिमी DAFC का न्यु पालनपुर न्यु महेसाना न्यु भांडु और न्यु पालनपुर न्यु चढोतर कनेक्टिंगलाइन PCLखंड
पश्चिमी DAFC का न्यु पालनपुर न्यु महेसाना न्यु भांडु और न्यु पालनपुर न्यु चढोतर कनेक्टिंगलाइन PCLखंड