કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી સીટી વિસ્તારમાં ચક્કરગઢ રોડ, વસંતહરીના કારખાના પાસે જાહેરમાં પોતાના આર્થિક ફાયદા સારૂ સટ્ટો રમતા પુરૂષ ઇસમને રોકડા રૂ.૧૧,૪૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી સર્વેલન્સ ટીમ
મ્હે.પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં દારૂ – જુગાર જેવી બદી દૂર કરવા...
રમતાં રમતાં મોતને ભેટ્યા: કુવામાં પડેલા
પુત્ર-પુત્રીને બચાવવા માતા ખાબકી, પણ
બચાવી ન શકી
જૂનાગઢમાં ગ્રોફેડ પાસેની કરૂણાંતિકા 3 અને
4 વર્ષનાં ભાઇ-બહેન રમતાં રમતાં મોતને
ભેટ્યા
...
राजस्थान में 2 दिन बाद तेज बारिश का अलर्ट:आज और कल मौसम साफ रहेगा
राजस्थान में आज और कल बारिश होने की संभावना काफी कम है। अब सितंबर में अच्छी बारिश होने की संभावना...