કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಗೆ 'ರಿಪಬ್ಲಿಕನ್ ಪಾರ್ಟಿ ಆಫ್ ಇಂಡಿಯಾ (ಅಂಬೇಡ್ಕರ್)' ಪಕ್ಷದಿಂದ ಸ್ಪರ್ಧಿಸುವ 10 ಅಭ್ಯರ್ಥಿಗಳ ಪಟ್ಟಿಯನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಲಾಯಿತು.
ಮಾರ್ಚ್ 20, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು " ರಿಪಬ್ಲಿಕನ್ ಪಾರ್ಟಿ ಆಫ್ ಇಂಡಿಯಾ (ಅಂಬೇಡ್ಕರ)" ಪಕ್ಷದ...
ताज़महल में स्पेनिश महिला पर्यटक को बंदर ने काटा, बुरी तरह हुई ज़ख्मी
ताज़महल में स्पेनिश महिला पर्यटक को बंदर ने काटा, बुरी तरह हुई ज़ख्मी
आजादी का अमृत महोत्सव के अवसर पर राजगढ़ में निकाली गई तिरंगा यात्रा में मंत्री विमल बोरा ने शिरकत की
आजादी के 75 वर्ष पूरे होने के उपलक्ष्य में आजादी का अमृत महोत्सव के अनुरूप आज राजगढ़ और बारबम...
Israel-Hamas War Updates: इजरायल-हमास के बीच लड़ाई जारी, Lebanon Border पर जानिए कैसे हैं हालात?
Israel-Hamas War Updates: इजरायल-हमास के बीच लड़ाई जारी, Lebanon Border पर जानिए कैसे हैं हालात?
ગુજરાત હાઇકોર્ટ દ્વારા પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના ચાર નિવૃત કામદારોને પેન્શન પેન્શન તફાવત ગ્રેજ્યુટી રજાઓ સહિતના તમામ લાભો ચૂકવવા હુકમ
પંચમહાલ જિલ્લા તથા મહીસાગર જિલ્લાના મકાન અને માર્ગ વિભાગ પંચાયત માં વર્ષોથી ફરજ બજાવતા નાનાભાઈ...