કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জাৱৰ পেলোৱা স্থানত পৰিণত দলগাঁও ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ চৌহদ
দৰঙৰ দলগাঁও ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ চৌহদ বৰ্তমান পৰিণত হৈছে গেলা পচা জাৱৰ পেলোৱা স্থানত৷...
Iran Pakistan Atttack: पाकिस्तान पर हमला कर क्या ईरान ने अपनी मुश्किलें और बढ़ा ली हैं? (BBC Hindi)
Iran Pakistan Atttack: पाकिस्तान पर हमला कर क्या ईरान ने अपनी मुश्किलें और बढ़ा ली हैं? (BBC Hindi)
শিৱসাগৰ জাঁজীত দুখনকৈ কাব্যগ্ৰন্থ উন্মোচন
শিৱসাগৰ জাঁজীত দুখনকৈ কাব্যগ্ৰন্থ উন্মোচন। জাঁজীৰ দুস্মন্ত মাধৱ বৰুৱা আৰু স্নিগ্ধা বড়া বৰুৱাৰ...
વારાહી : જારુષા શ્રીમદૃ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન | SatyaNirbhay News Channel
વારાહી : જારૂસા શ્રીમદૃ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન | SatyaNirbhay News Channel