કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૨ અંતર્ગત
અમરેલી જિલ્લામાં ૧,૮૭,૦૨૦ ફોર્મ મળ્યા.
અમરેલી તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ (ગુરુવાર) ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧ /૧૦/૨૦૨૨ની લાયકાતના...
256GB स्टोरेज, Dimensity 7050 प्रोसेसर और बड़ी बैटरी से लैस देसी कंपनी के फोन पर बंपर छूट, देखें क्या ऑफर
Lava के एक 5G स्मार्टफोन को अमेजन पर एक शानदार डील के साथ बिक्री के लिए उपलब्ध करवाया गया है। अगर...
બનાસ ડેરી આધુનિકકરણના માર્ગે છાણ ઉપાડવા રોબોટ અને દુધ ભરાવવા ડ્રોન ટેકનોલોજી અપનાવશે..
બનાસ ડેરી આધુનીકરણના માર્ગે: છાણ ઉપાડવા રોબોટ અને દૂધ ભરાવવા ડ્રોન ટેકનોલોજી અપનાવશે
રિપોર્ટ...