કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विधायक चांदना के नेतृत्व में किसानों का जंगी प्रदर्शन
किसानों को यीसीजार भरकर परेशान करने के विरोध में आज पूर्व पोषित कार्यक्रम के अनुसार हिण्डोली...
BREAKING NEWS | ગૌ શાળા અને પાંજરાપોળ સંચાલકો નું આંદોલન સમેટાયું...!
BREAKING NEWS | ગૌ શાળા અને પાંજરાપોળ સંચાલકો નું આંદોલન સમેટાયું...!
Income Tax Raid: Dhiraj Sahu के ठिकानों पर नोटों की गिनती जारी, अबतक 350 करोड़ से ज्यादा कैश जब्त
Income Tax Raid: Dhiraj Sahu के ठिकानों पर नोटों की गिनती जारी, अबतक 350 करोड़ से ज्यादा कैश जब्त
PORBANDAR પોરબંદરના બંદર પર માછીમારો માટે અનેક સુવિધાનો અભાવ 15 11 2022
PORBANDAR પોરબંદરના બંદર પર માછીમારો માટે અનેક સુવિધાનો અભાવ 15 11 2022
મહેસાણાના તિરુપતિ ફ્લેટમાં ક્રિકેટ મેચ પર જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
મહેસાણા જિલ્લામાં અવારનવાર વરલી મટકા ,ક્રિકેટ સટ્ટા બેટિંગ, જુગારધામ ,જેવા ગેરકાયદેસર ગુનાહીત...