કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બિરલા ફેક્ટરી પાસે થયેલા ડબલ મર્ડરના આરોપીઓની જામીન અરજી રદ કરાય
બિરલા ફેક્ટરી પાસે થયેલા ડબલ મર્ડરના આરોપીઓની જામીન અરજી રદ કરાય
Donald Trump: ट्रंप पर फिर होने वाला था हमला! रैली वाली जगह से पुलिस ने शख्स को किया गिरफ्तार; पिस्टल-कारतूस बरामद
अमेरिका में इस साल नवंबर में राष्ट्रपति चुनाव होने हैं। जिसे लेकर राजनीतिक रैलियां जारी हैं। इस...
UP BJP Meeting: उपचुनाव को लेकर बीजेपी की बड़ी बैठक, चुनाव में उतार सकते हैं मुस्लिम प्रत्याशी
UP BJP Meeting: उपचुनाव को लेकर बीजेपी की बड़ी बैठक, चुनाव में उतार सकते हैं मुस्लिम प्रत्याशी
જોરાવરનગરમાં ચેઇન સ્નેચીંગના બે આરોપીઓ રૂ. 25,000ની સોનાની ચેન સાથે ઝડપાઇ ગયા
સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ચેઇન સ્નેચીંગના બે આરોપીઓ રૂ. 25,000ની સોનાની ચેન સાથે ઝડપાઇ ગયા છે....
Pimples Ayurvedic Remedies: चेहरे से झट से गायब हो जाएंगे पिंपल्स इन तरीकों से
मुंहासों की समस्या किसी को भी, कभी भी हो सकती है। इसका जेंडर और उम्र से कोई लेना-देना नहीं। बहुत...