કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શીંગડા ગામ ખાતે ભાજપ અગ્રણી દ્વારા વિવિધ સેવાયજ્ઞના કેમ્પનું આયોજન કરાયું
શીંગડા ગામ ખાતે ભાજપ અગ્રણી દ્વારા વિવિધ સેવાયજ્ઞના કેમ્પનું આયોજન કરાયું
जमीन विवाद के चलते भतीजे को रस्सी में बांधकर चाचा एवं चाचा के परिवार ने जमकर पीटा
*जमीन विवाद के चलते भतीजे को रस्सी में बांधकर चाचा एवं चाचा के परिवार ने जमकर पीटा*...
રાધનપુર : કેનાલ તૂટવાનો સીલસીલો હજુ યથાવત | SatyaNirbhay News Channel
રાધનપુર : કેનાલ તૂટવાનો સીલસીલો હજુ યથાવત | SatyaNirbhay News Channel
Mallikarjun Kharge on Rahul Gandhi: मल्लिकार्जुन खरगे ने राहुल का किया बचाव, कहा- 'माफी का कोई सवाल ही नहीं'
नई दिल्ली, एजेंसी। कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने बुधवार को राहुल गांधी का बचाव किया...