કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના જૂનાડીસામાં 4 મુમુક્ષોનો વર્ષીદાનનો વરઘોડો યોજાયો
ડીસા તાલુકાના જુનાડીસા ગામે પતિ-પત્ની અને યુવક-યુવતી સહિત ચાર મુમુક્ષોનો વર્ષીદાનનો વરઘોડો યોજાયો...
ભાવનગર જિલ્લાના ગારીયાધાર પો.સ્ટે.ના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી દિનેશભાઇ ઉર્ફે દુધાભાઇ કથડભાઇ કાછડ , ઉ.વ .૩૬ , રહે.ખેરાળી ( ગોવિંદડી ) , તા.રાજુલા , જિ.અમરેલી વાળા ને પકડી પાડતી અમરેલી એલ.સી.બી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ કરી , નાસતા ફરતા...
Amazon Great Indian Festival सेल में iPhone 13 को 25,349 रुपये में खरीदने का मौका, चेक करें ऑफर डिटेल्स
Amazon Great Indian Festival सेल का एलान हो गया है। इस साल यह सेल 27 सितंबर से शुरू होगा। हालांकि...
मराठवाडा मुक्ती संग्राम दिनानिमित्ताने विविध कार्यालयात ध्वजारोहण
मराठवाडा मुक्ती संग्राम दिनानिमित्ताने विविध कार्यालयात ध्वजारोहण
औंढा नागनाथः-...