કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
थकान और कमजोरी की समस्या में रामबाण है गुड़ वाला दूध, 5 फायदे जानकर आप भी कर देंगे रोजाना पीना शुरू
दूध हमारी सेहत के लिए कितना फायदेमंद है, यह बात तो हम सभी जानते हैं। लेकिन क्या आप जानते...
સોજીત્રા વિધાનસભા બેઠકના પંડોળી ગામના પરા વિસ્તારોમાં ભાજપા ઉમેદવારનો જન સંપર્ક
આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ એવા સોજીત્રા-૧૧૪ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિપુલભાઈ પટેલે...
ધ્રાંગધ્રામાં વિજળી પડવાની ઘટનામાં માનવ મૃત્યુ સહાય રૂ. 4 લાખ અને પશુમૃત્યુ સહાય રૂ. 3,33,000 લાભાર્થીને તેમના ઘરે જઈ ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે ચેક આપવામાં આવ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારના જસાપર ગામની સીમમાં વીજળી પડતા એક વ્યક્તિનું...
केजरीवाल बोले- जम्मू-कश्मीर की हालत दिल्ली जैसी:यहां भी CM से ज्यादा LG को पावर
आम आदमी पार्टी (AAP) के राष्ट्रीय संयोजक और दिल्ली के पूर्व मुख्यमंत्री अरविंद केजरीवाल ने...
Himmatnagar બસસ્ટેશન ની અંદર થી ચોરાયું પાકીટ.| ATN NEWS GUJARAT
હિંમતનગર બસસ્ટેશન ની અંદર થી ચોરાયું પાકીટ.
હિંમતનગર ST ડેપો ની ગરરીતિ આવી સામે
હિંમતનગર...