કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
স্বাধীনতা দিৱস উপলক্ষে ৰক্তদান শিবিৰ জাগীৰোড মহাবিদ্যালয়ত ।
৭৬ সংখ্যাক স্বাধীনতা দিৱসৰ আজাদী কী অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি নেচনেল মেডিকোজ অৰ্গেনাইজেচনৰ...
રાજકોટમાં કેજરીવાલનું નિવેદન સરકારે પોલીસ કર્મચારીઓને આપેલા ભથ્થામાં શરતો લાગુ કરી છેતરપિંડી કરી
રાજકોટમાં કેજરીવાલનું નિવેદન સરકારે પોલીસ કર્મચારીઓને આપેલા ભથ્થામાં શરતો લાગુ કરી છેતરપિંડી કરી
Jawa 42 FJ vs Jawa 42: कीमत, परफॉर्मेंस और माइलेज के मामले में कौन है बेहतर
जावा ने 42 FJ को भारत में लॉन्च कर दिया गया है। इसे नए कलर ऑप्शन और कई बेहतरीन फीचर्स के साथ...
भारतीय स्वतंत्र्य 75 वा अमृत महोत्सव व आझाद हिंद मित्र मंडळ50 वा सुवर्ण महोत्सव वर्ष तुळस रोप वाटप
भारतीय स्वतंत्र्य 75 वा अमृत महोत्सव व आझाद हिंद मित्र मंडळ50 वा सुवर्ण महोत्सव वर्ष तुळस रोप वाटप