જૂનાગઢના ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં જૈનાચાર્યએ આરાધકોને 40 દિવસ દરમિયાન મળેલા સંસ્કારો નો વારસો સાચવી રાખવા શીખ આપી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જીવનમાં ખુશામતખોરી કરનારા અનેક છે પરંતુ સાચું કહેનારા કલ્યાણક મિત્રોનો દુષ્કાળ છે ગિરનારની ગોદમાં આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય હેમ વલ્લભ સુરિજી જયધર્મસુરીજી પદ્મદર્શન વિજયજી સાધ્વીવર્ય હંસકીર્તિજી ની નિશ્રામાં ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં વિદાયોત્સવ અશ્રુની ધોધમાર ધારા સાથે યોજાયો હતો પદ્મા દર્શન વિજયજીહિત શિક્ષા પ્રદાન કરતા જણાવ્યું હતું કે જીવનમાં ગમે તે ઘટના બને એનો પ્રેમથી સ્વીકાર કરજો આ દુનિયામાં ખુશામત કરવા વાળા અનેક છે પરંતુ સાચી વાત કહેનારા કલ્યાણ મિત્રોનો દુષ્કાળ છે યંત્રવાદના આક્રમણ સામે યુવા પેઢીને બચાવી મુશ્કેલ છે તમારી પાસે પોતાનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે ભૌતિકવાદની હરણફાળ વચ્ચે ક્યાંક કુંડાળામાં પગ ન પડી જાય એ માટે ક્રાંતિવીરો જેવી જવામદી કેળવવી પડશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : પીસ્તોલ સાથે એક ઇસમની ધરપકડ | SatyaNirbhay News Channel
રાધનપુર : પીસ્તોલ સાથે એક ઇસમની ધરપકડ | SatyaNirbhay News Channel
વઢવાણ તાલુકાના કારિયાણી ગામે લમ્પી સ્કીન રોગને ફેલાતો અટકાવવા માટે ફ્રીમાં રસીકરણ કરાયુ
વઢવાણ તાલુકા ના કારિયાણી ગામમાં વઢવાણ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, ગુજરાત સરકાર પશુપાલન શાખાના...
સુરત : ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોની કેબિનમાં આગ ભભૂકતા અફડાતફડી મચી ગઈ | SatyaNirbhay News Channel
સુરત : ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોની કેબિનમાં આગ ભભૂકતા અફડાતફડી મચી ગઈ | SatyaNirbhay News Channel
आईएमडी की भविष्यवाणी-ठंड के बाद अब गर्मी झेलने को रहें तैयार, जानिए कैसा रहेगा मौसम का मिजाज
दिल्ली समेत पूरे उत्तर भारत में ठंड अब बस जाने को है लेकिन इस साल गर्मी भी ज्यादा सताएगी, ऐसा...
PM Modi ने शेयर किया Jubin Nautiyal का राम भजन, सुनिए Ram Mandir को लेकर क्या बोले जुबिन | Aaj Tak
PM Modi ने शेयर किया Jubin Nautiyal का राम भजन, सुनिए Ram Mandir को लेकर क्या बोले जुबिन | Aaj Tak