જૂનાગઢના ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં જૈનાચાર્યએ આરાધકોને 40 દિવસ દરમિયાન મળેલા સંસ્કારો નો વારસો સાચવી રાખવા શીખ આપી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જીવનમાં ખુશામતખોરી કરનારા અનેક છે પરંતુ સાચું કહેનારા કલ્યાણક મિત્રોનો દુષ્કાળ છે ગિરનારની ગોદમાં આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય હેમ વલ્લભ સુરિજી જયધર્મસુરીજી પદ્મદર્શન વિજયજી સાધ્વીવર્ય હંસકીર્તિજી ની નિશ્રામાં ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં વિદાયોત્સવ અશ્રુની ધોધમાર ધારા સાથે યોજાયો હતો પદ્મા દર્શન વિજયજીહિત શિક્ષા પ્રદાન કરતા જણાવ્યું હતું કે જીવનમાં ગમે તે ઘટના બને એનો પ્રેમથી સ્વીકાર કરજો આ દુનિયામાં ખુશામત કરવા વાળા અનેક છે પરંતુ સાચી વાત કહેનારા કલ્યાણ મિત્રોનો દુષ્કાળ છે યંત્રવાદના આક્રમણ સામે યુવા પેઢીને બચાવી મુશ્કેલ છે તમારી પાસે પોતાનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે ભૌતિકવાદની હરણફાળ વચ્ચે ક્યાંક કુંડાળામાં પગ ન પડી જાય એ માટે ક્રાંતિવીરો જેવી જવામદી કેળવવી પડશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી એસ.ટી ડિવિઝનને જન્માષ્ટમી ફળી આવકમાં થયો વધારો
અમરેલી એસ.ટી ડિવિઝનને જન્માષ્ટમી ફળી આવકમાં થયો વધારો
ડીસાના કંસારી નજીકથી દારૂ ભરેલા કન્ટેનર સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
એક તરફ આઝાદીના 77મા વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાંથી રાજસ્થાનમાંથી ગુજરાતના...
12GB रैम वाले Redmi के पॉपुलर फोन पर मिल रही तगड़ी डील, हजारों की बचत का शानदार मौका
अगर आप भी पुराना फोन चला कर बोर हो गए हैं तो नए 5G स्मार्टफोन की खरीदारी का ये सही समय हो सकता...
जब एक वामपंथी ने बताई Shivaji की असली विरासत क्या है | Govind Pansare | Shivaji Kon Hota
जब एक वामपंथी ने बताई Shivaji की असली विरासत क्या है | Govind Pansare | Shivaji Kon Hota