જૂનાગઢના ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં જૈનાચાર્યએ આરાધકોને 40 દિવસ દરમિયાન મળેલા સંસ્કારો નો વારસો સાચવી રાખવા શીખ આપી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જીવનમાં ખુશામતખોરી કરનારા અનેક છે પરંતુ સાચું કહેનારા કલ્યાણક મિત્રોનો દુષ્કાળ છે ગિરનારની ગોદમાં આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય હેમ વલ્લભ સુરિજી જયધર્મસુરીજી પદ્મદર્શન વિજયજી સાધ્વીવર્ય હંસકીર્તિજી ની નિશ્રામાં ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં વિદાયોત્સવ અશ્રુની ધોધમાર ધારા સાથે યોજાયો હતો પદ્મા દર્શન વિજયજીહિત શિક્ષા પ્રદાન કરતા જણાવ્યું હતું કે જીવનમાં ગમે તે ઘટના બને એનો પ્રેમથી સ્વીકાર કરજો આ દુનિયામાં ખુશામત કરવા વાળા અનેક છે પરંતુ સાચી વાત કહેનારા કલ્યાણ મિત્રોનો દુષ્કાળ છે યંત્રવાદના આક્રમણ સામે યુવા પેઢીને બચાવી મુશ્કેલ છે તમારી પાસે પોતાનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે ભૌતિકવાદની હરણફાળ વચ્ચે ક્યાંક કુંડાળામાં પગ ન પડી જાય એ માટે ક્રાંતિવીરો જેવી જવામદી કેળવવી પડશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં પૂર્વ નગરસેવકને અપશબ્દો બોલી ધમકી આપતાં ચકચાર
ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સામે મુખ્યમંત્રીએ તપાસનો આદેશ કર્યો છે. મિલકત વિવાદ માટે રજૂઆત કરવા...
પાલીતાણા દરજી સમાજ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ કરાયો
પાલીતાણા દરજી સમાજ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ કરાયો
Realme 14x 5G: 6000 mAh बैटरी के साथ लॉन्च होगा सस्ता फोन, पानी-धूल से भी रहेगा सेफ
Realme 14x 5G रियलमी कम कीमत में 18 दिसंबर को भारतीय मार्केट में दमदार स्मार्टफोन लॉन्च करने वाला...
Jammu and Kashmir Reorganisation Amendment Bill: 370 को हटाना कुछ लोगों को खटक गया- Amit Shah
Jammu and Kashmir Reorganisation Amendment Bill: 370 को हटाना कुछ लोगों को खटक गया- Amit Shah