જૂનાગઢના ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં જૈનાચાર્યએ આરાધકોને 40 દિવસ દરમિયાન મળેલા સંસ્કારો નો વારસો સાચવી રાખવા શીખ આપી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જીવનમાં ખુશામતખોરી કરનારા અનેક છે પરંતુ સાચું કહેનારા કલ્યાણક મિત્રોનો દુષ્કાળ છે ગિરનારની ગોદમાં આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય હેમ વલ્લભ સુરિજી જયધર્મસુરીજી પદ્મદર્શન વિજયજી સાધ્વીવર્ય હંસકીર્તિજી ની નિશ્રામાં ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં વિદાયોત્સવ અશ્રુની ધોધમાર ધારા સાથે યોજાયો હતો પદ્મા દર્શન વિજયજીહિત શિક્ષા પ્રદાન કરતા જણાવ્યું હતું કે જીવનમાં ગમે તે ઘટના બને એનો પ્રેમથી સ્વીકાર કરજો આ દુનિયામાં ખુશામત કરવા વાળા અનેક છે પરંતુ સાચી વાત કહેનારા કલ્યાણ મિત્રોનો દુષ્કાળ છે યંત્રવાદના આક્રમણ સામે યુવા પેઢીને બચાવી મુશ્કેલ છે તમારી પાસે પોતાનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે ભૌતિકવાદની હરણફાળ વચ્ચે ક્યાંક કુંડાળામાં પગ ન પડી જાય એ માટે ક્રાંતિવીરો જેવી જવામદી કેળવવી પડશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદઃ જમાલપુરમાં મનપાની ટીમ દ્વારા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
અમદાવાદઃ જમાલપુરમાં મનપાની ટીમ દ્વારા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
शिवसेना नेते संजय राऊत यांच्या अटकेच्या निषेधार्थ धरणे आंदोलन.
शिवसेना नेते संजय राऊत यांच्या अटकेच्या निषेधार्थ धरणे आंदोलन.
पहली सेल में चूक गए मौका, नहीं खरीद पाए सस्ता Smartphone! आज रात को फिर मिलेगा मौका
रियलमी ने अपने ग्राहकों के लिए 26 अप्रैल 2024 को realme C65 5G लॉन्च किया है। इस फोन की पहली सेल...
গোৰেশ্বৰত এবছুকে ধৰি কেইবাটাও সংগঠনৰ প্ৰতিবাদ,দৰঙৰ পৰিৱৰ্তে ওদালগুৰি লোকসভা সমষ্টি গঠনৰ দাবী ।
গোৰেশ্বৰত এবছুকে ধৰি কেইবাটাও সংগঠনৰ প্ৰতিবাদ,দৰঙৰ পৰিৱৰ্তে ওদালগুৰি লোকসভা সমষ্টি গঠনৰ দাবী ।