જૂનાગઢના ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં જૈનાચાર્યએ આરાધકોને 40 દિવસ દરમિયાન મળેલા સંસ્કારો નો વારસો સાચવી રાખવા શીખ આપી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જીવનમાં ખુશામતખોરી કરનારા અનેક છે પરંતુ સાચું કહેનારા કલ્યાણક મિત્રોનો દુષ્કાળ છે ગિરનારની ગોદમાં આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય હેમ વલ્લભ સુરિજી જયધર્મસુરીજી પદ્મદર્શન વિજયજી સાધ્વીવર્ય હંસકીર્તિજી ની નિશ્રામાં ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં વિદાયોત્સવ અશ્રુની ધોધમાર ધારા સાથે યોજાયો હતો પદ્મા દર્શન વિજયજીહિત શિક્ષા પ્રદાન કરતા જણાવ્યું હતું કે જીવનમાં ગમે તે ઘટના બને એનો પ્રેમથી સ્વીકાર કરજો આ દુનિયામાં ખુશામત કરવા વાળા અનેક છે પરંતુ સાચી વાત કહેનારા કલ્યાણ મિત્રોનો દુષ્કાળ છે યંત્રવાદના આક્રમણ સામે યુવા પેઢીને બચાવી મુશ્કેલ છે તમારી પાસે પોતાનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે ભૌતિકવાદની હરણફાળ વચ્ચે ક્યાંક કુંડાળામાં પગ ન પડી જાય એ માટે ક્રાંતિવીરો જેવી જવામદી કેળવવી પડશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আচৰিত: ভাৰতৰ এই গাঁৱত ইন্দিৰা গান্ধীৰ মন্দিৰ নিৰ্মাণ কৰা হৈছে, মানুহে দেৱীৰ দৰে পূজা কৰে
আচৰিত: ভাৰতৰ এই গাঁৱত ইন্দিৰা গান্ধীৰ মন্দিৰ নিৰ্মাণ কৰা হৈছে, মানুহে দেৱীৰ দৰে পূজা কৰে
UAE के अजमान में एक इमारत में लगी भीषण आग पर दमकलकर्मियों ने पाया काबू; किसी के हताहत होने की सूचना नहीं
दुबई, संयुक्त अरब अमीरात के अजमान शहर में सोमवार रात एक आवासीय ऊंची इमारत में भीषण आग लग...
iPhone 16 Event: आज लॉन्च होंगी iPhone 16 और 16 Pro सीरीज, क्या हो सकती है कीमत?
iPhone 16 series Launching आज iPhone 16 लॉन्च होने वाली है। भारतीय समयानुसार रात 1030 Apple आईफोन...
তিতাবৰ মহকুমাধিপতিৰ গুৰুত্বপূৰ্ণ সংবাদমেল
ভাৰতীয় নিৰ্বাচনী আয়োগে দিয়া নিৰ্দেশনাৱলীক লৈ সংবাদমেল তিতাবৰ মহকুমাধিপতিৰ ।।