જૂનાગઢના ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં જૈનાચાર્યએ આરાધકોને 40 દિવસ દરમિયાન મળેલા સંસ્કારો નો વારસો સાચવી રાખવા શીખ આપી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જીવનમાં ખુશામતખોરી કરનારા અનેક છે પરંતુ સાચું કહેનારા કલ્યાણક મિત્રોનો દુષ્કાળ છે ગિરનારની ગોદમાં આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય હેમ વલ્લભ સુરિજી જયધર્મસુરીજી પદ્મદર્શન વિજયજી સાધ્વીવર્ય હંસકીર્તિજી ની નિશ્રામાં ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં વિદાયોત્સવ અશ્રુની ધોધમાર ધારા સાથે યોજાયો હતો પદ્મા દર્શન વિજયજીહિત શિક્ષા પ્રદાન કરતા જણાવ્યું હતું કે જીવનમાં ગમે તે ઘટના બને એનો પ્રેમથી સ્વીકાર કરજો આ દુનિયામાં ખુશામત કરવા વાળા અનેક છે પરંતુ સાચી વાત કહેનારા કલ્યાણ મિત્રોનો દુષ્કાળ છે યંત્રવાદના આક્રમણ સામે યુવા પેઢીને બચાવી મુશ્કેલ છે તમારી પાસે પોતાનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે ભૌતિકવાદની હરણફાળ વચ્ચે ક્યાંક કુંડાળામાં પગ ન પડી જાય એ માટે ક્રાંતિવીરો જેવી જવામદી કેળવવી પડશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતીવાડા ડેમ માં થી ફરીથી 1 ગેટ મારફતે નદી માં પાણી છોડવામાં આવ્યું.
દાંતીવાડા ડેમ માં થી ફરીથી 1 ગેટ મારફતે નદી માં પાણી છોડવામાં આવ્યું.
જસદણ તાલુકાના દોલતપર પ્રાથમિક અને માધ્યમિક શાળામા ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજવામાં આવ્યું
જસદણ તાલુકાના દોલતપર પ્રાથમિક અને માધ્યમિક શાળામા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું જસદણ...
Breaking News: AAP चीफ Arvind Kejriwal ने RSS प्रमुख Mohan Bhagwat को लिखी चिट्ठी | Aaj Tak | BJP
Breaking News: AAP चीफ Arvind Kejriwal ने RSS प्रमुख Mohan Bhagwat को लिखी चिट्ठी | Aaj Tak | BJP
બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી ખર્ચ નિરક્ષક શ્રી ઓ એ ખર્ચ નિયંત્રણ સેલની મુલાકાત લીધી
*બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રીઓએ ખર્ચ નિયંત્રણ સેલની...
मंत्री बिट्टू बोले- राहुल गांधी का विरोध करे कांग्रेस:कहा- एक भी सिख मिला क्या जिसे गुरुद्वारा जाने, कड़ा या पगड़ी पहनने से रोका हो?
केंद्रीय रेल राज्य मंत्री रवनीत सिंह बिट्टू ने राहुल गांधी पर दिए बयान और उस पर कांग्रेस के विरोध...