જૂનાગઢના ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં જૈનાચાર્યએ આરાધકોને 40 દિવસ દરમિયાન મળેલા સંસ્કારો નો વારસો સાચવી રાખવા શીખ આપી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જીવનમાં ખુશામતખોરી કરનારા અનેક છે પરંતુ સાચું કહેનારા કલ્યાણક મિત્રોનો દુષ્કાળ છે ગિરનારની ગોદમાં આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય હેમ વલ્લભ સુરિજી જયધર્મસુરીજી પદ્મદર્શન વિજયજી સાધ્વીવર્ય હંસકીર્તિજી ની નિશ્રામાં ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં વિદાયોત્સવ અશ્રુની ધોધમાર ધારા સાથે યોજાયો હતો પદ્મા દર્શન વિજયજીહિત શિક્ષા પ્રદાન કરતા જણાવ્યું હતું કે જીવનમાં ગમે તે ઘટના બને એનો પ્રેમથી સ્વીકાર કરજો આ દુનિયામાં ખુશામત કરવા વાળા અનેક છે પરંતુ સાચી વાત કહેનારા કલ્યાણ મિત્રોનો દુષ્કાળ છે યંત્રવાદના આક્રમણ સામે યુવા પેઢીને બચાવી મુશ્કેલ છે તમારી પાસે પોતાનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે ભૌતિકવાદની હરણફાળ વચ્ચે ક્યાંક કુંડાળામાં પગ ન પડી જાય એ માટે ક્રાંતિવીરો જેવી જવામદી કેળવવી પડશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ट्रांसफार्मर में हुआ विस्फोट होटल के बाहर मामला आजमगढ़
जनपद आजमगढ़ में,ट्रांसफार्मर में हुआ विस्फोट होटल के बाहर।मालूम होकि जनपद आजमगढ़ के शहर के मड़या...
WORKEZ LAUNCHES FIRST CENTRE IN BANGALORE
WorkEZ marks its foray into the Bengaluru market with the launch of WORKEZ TECHSHIRE, a 2,00,000...
अपनी Car के लिए Online खरीदें ये Gadgets, सफर को बनाते हैं आसान, जानें डिटेल
अक्सर कार में सफर करते समय कुछ चीजों की जरूरत महसूस होती है। जिनके कारण सफर करने में आसानी...
बिजली दर मे बढ़ोत्तरी को लेकर सांसद रमेश बिधूड़ी द्वारा देखिए कैसे किया गया केजरीवाल आवास पर प्रदर्शन
बिजली दर में बढ़ोत्तरी को लेकर सांसद रमेश बिधूड़ी के नेतृत्व में केजरीवाल आवास पर विरोध-प्रदशर्न