જૂનાગઢના ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં જૈનાચાર્યએ આરાધકોને 40 દિવસ દરમિયાન મળેલા સંસ્કારો નો વારસો સાચવી રાખવા શીખ આપી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જીવનમાં ખુશામતખોરી કરનારા અનેક છે પરંતુ સાચું કહેનારા કલ્યાણક મિત્રોનો દુષ્કાળ છે ગિરનારની ગોદમાં આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય હેમ વલ્લભ સુરિજી જયધર્મસુરીજી પદ્મદર્શન વિજયજી સાધ્વીવર્ય હંસકીર્તિજી ની નિશ્રામાં ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં વિદાયોત્સવ અશ્રુની ધોધમાર ધારા સાથે યોજાયો હતો પદ્મા દર્શન વિજયજીહિત શિક્ષા પ્રદાન કરતા જણાવ્યું હતું કે જીવનમાં ગમે તે ઘટના બને એનો પ્રેમથી સ્વીકાર કરજો આ દુનિયામાં ખુશામત કરવા વાળા અનેક છે પરંતુ સાચી વાત કહેનારા કલ્યાણ મિત્રોનો દુષ્કાળ છે યંત્રવાદના આક્રમણ સામે યુવા પેઢીને બચાવી મુશ્કેલ છે તમારી પાસે પોતાનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે ભૌતિકવાદની હરણફાળ વચ્ચે ક્યાંક કુંડાળામાં પગ ન પડી જાય એ માટે ક્રાંતિવીરો જેવી જવામદી કેળવવી પડશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP Candidate List 2024: यूपी उपचुनाव के लिए BJP ने जारी की प्रत्याशियों की सूची
भारतीय जनता पार्टी ने उत्तर प्रदेश विधानसभा चुनाव के लिए 7 सीटों पर प्रत्याशियों की लिस्ट जारी कर...
ચોરવિરા ગામે વરરાજો હેલિકોપ્ટરમાં બેસીને પરણવા આવ્યો: ઘોડેસવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામના લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા, જ્યારે વરરાજા...
क्या आपकी जेब पर कम बोझ डालती हैं Kia Seltos, Sonet और Carens? मेंटेनेंस कॉस्ट को लेकर यह बात आई सामने
एक स्टडी से पता चला है कि Kia Sonet Seltos SUV और Carens MPV खरीदने के बाद ग्राहकों को बहुत कम...
ભાર્ગવ વિરેન્દ્ર પંડયા કે જેઓ ૨૪ વર્ષ ની નાની વયે ગુજરાત હાઈ કોર્ટે માં AGP તરીકે નિમણૂક પામનાર
ભાર્ગવ વિરેન્દ્ર પંડયા કે જેઓ ૨૪ વર્ષ ની નાની વયે ગુજરાત હાઈ કોર્ટે માં AGP તરીકે નિમણૂક પામનાર