જસદણ ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક માટે પૈસા ચૂકવવા પડશે,જળાભિષેક માટે પૈસા ચૂકવવાના નિર્ણયથી વિવાદ ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે પહેલા રૂ.351 ની પહોંચ ફડાવવી પડશે, જસદણ નાયબ કલેકટરના હુકમ સામે ભાવિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.મંદિરની આવક વધારવા માટે આવી રીતે જળાભિષેક કરવા માટે ચાર્જ લેવામાં આવશે તો ધર્મનો નાશ થઈ જશે તેવી ભાવિકોમાં ચર્ચાઓ જાગી.આ ચાર્જ લેવાથી શ્રીમંત વ્યક્તિ હશે તે મંદિરમાં પ્રવેશ કરી શકશે અને ગરીબ વ્યક્તિ હશે તે પ્રવેશ નહી કરી શકે તેવા ભાવિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાર અથડાઈને પદયાત્રીઓને અડફેટે લીધા ભોગાતના એક પદયાત્રી સહિત એક કાર ચાલક નું ઘટના સ્થળે મોત.
કાર અથડાઈને પદયાત્રીઓને અડફેટે લીધા ભોગાતના એક પદયાત્રી સહિત એક કાર ચાલક નું ઘટના સ્થળે મોત.
Bulandshahr Cylinder Blast: बुलंदशहर सिलेंडर ब्लास्ट में मरने वालों की संख्या हुई छह, 10 घायल
Bulandshahr Cylinder Blast: बुलंदशहर सिलेंडर ब्लास्ट में मरने वालों की संख्या...
કાલોલ પ્રાથમિક કુમાર શાળામાં કુમાર શાળા અને ઉર્દુ શાળા નો ટવિનીંગ પ્રોગ્રામ યોજાઈ ગયો
મંગળવારે કાલોલ કુમાર ના યજમાન પદે કાલોલ ઉર્દુ શાળા મહેમાન બનીને કુમાર શાળામાં...
১৯৪৭ চনত ভাৰতবৰ্ষই স্বাধীনতা লাভ কৰাৰ সেই মাজনিশা কি কি ঘটিছিল?
১৯৪৭ চনত ভাৰতবৰ্ষই স্বাধীনতা লাভ কৰাৰ সেই মাজনিশা কি কি ঘটিছিল? Spotlight Ep-7 | #Paragjyoti #Phukan