આજ રોજ દાહોદ શહેર ના ગોવિંદનગર નાં સેવાભાવીવ્યક્તિ ટોલ ફ્રી નંબર 1962 એમ્બ્યુલન્સ ને સવારે 9:00 વાગે ગોવિંદ નગર વિસ્તાર માં એક કૂતરી નાં બચા માટે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની 1962 ને કોલ કરીને મદદ માગી હતી. ઇમેરજેંસી કોલ મળતા જ તરતજ એમ્બ્યુલન્સ ના ર્ડો.મુકુલ જેથીવલ અને તેમના પાયલોટ સતિષ ભાઈ ઘટના સ્થળે વાયુ વેગે દોડી આવ્યા હતા. અને ઘટના સ્થળે પોંહચીને ત્યાં માલુમ પડ્યું કે કૂતરીનાં એક બચ્ચા ને બીજા મોટા કૂતરાં એ એટેક કરી ફાડી નાખું હતું તો તેની હાલત પણ ગંભીર હતી બચ્ચા ની આંખ એટેક દરમિયાન બહાર આવી ગઈ હતી તો તેને તાત્કાલિક ઓપરેશન કરી બહાર નીકાળી એને વ્યવસ્થિત પણે ઓપરેશન કરીને આંખ અલગ કરી દેવામાં આવી હતી અને સ્થાનિક લોકોને સેફ જગ્યાએ રાખી દેવા માટે જણાવ્યું હતું આ કાર્ય માં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની 1962 ની સેવા સાચા અર્થ માં એક કૂતરા નાં બચ્ચા માટે વરદાન રૂપ નિવડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty-Nifty Bank Strategy: Nifty में नहीं है अभी खरीदारी का ज़ोन, निवेशकों को ये करने की है सलाह |
Nifty-Nifty Bank Strategy: Nifty में नहीं है अभी खरीदारी का ज़ोन, निवेशकों को ये करने की है सलाह |
मुख्यमंत्री श्री चौहान का गुनौर भ्रमण प्रस्तावित
पन्ना :मुख्यमंत्री श्री शिवराज सिंह चौहान का आगामी सप्ताह में गुनौर विधानसभा...
निवळी-जयगड मार्गावरील ओव्हरलोड वाहतूक तत्काळ बंद करावी; अन्यथा रस्ता रोको आंदोलन भाजपचा निर्वाणीचा इशारा
रत्नागिरी : निवळी जयगड रोडवर रोज मोठया प्रमाणात ओव्हरलोड वाहनांमार्फत वाहतूक होत असल्याने...
પાટણનાં સાંતલપુરના આલુવાસ ગામે પ્રથમ પાંડવ મંદિરમાં ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
પાટણનાં સાંતલપુરના આલુવાસ ગામે પ્રથમ પાંડવ મંદિરમાં ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ