અમદાવાદ: ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ MLAએ પ્રદેશ પ્રમુખને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. રઘુ દેસાઈની જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગ છે. રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ MLA રઘુ દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસને હરાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.રાધનપુર કોંગ્રસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્યનો પત્ર ઘટસ્ફોટ સામે આવ્યો છે. રઘુ દેસાઈએ જણાવ્યું કે, રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છે. ચૂંટણીમાં કેટલાકે પાર્ટીમાં રહી પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું. જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ ભાગ ભજવ્યો હતો. ઠાકોરે પાર્ટી વિરુદ્ધનું કામ કરનારાઓને કાબૂમાં ન રાખ્યા. સાથે જ તેમણે જગદીશ ઠાકોરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી છે.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘોઘાના વરકુવાડા મફતનગર વિસ્તારમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
ઘોઘાના વરકુવાડા મફતનગર વિસ્તારમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
वाल्मीकि समाज के जिलाध्यक्ष हिरालाल नकवाल का हुआ भव्य स्वागत
बूंदी। नवरात्र स्थापना के पावन पर्व पर वाल्मीकि समाज ने सर्व सहमति से समाज के नवनियुक्त...
আন্তঃৰাষ্ট্ৰীয় যাত্ৰীৰূপী গাড়ী চোৰ
গাড়ী ভাড়ালৈ লৈ যাত্ৰীৰূপী চোৰৰ পলায়ন৷ ধৃত গভাইত গাড়ীচোৰ মেঘালয় নংপুৰ আশীষ বৰা লিণ্ড৷ চতিয়া...
ખંભાતમાં બીજેપી-૧, આપ-૧, અપક્ષ-૧ ઉમેદવારી નોંધાઇ : બીજેપી-આપમાંથી ૧-૧ ડમી ફોર્મ ભરાયા.
ખંભાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશકુમાર કનૈયાલાલ રાવલ (મયુરભાઈ રાવલ) ઉમેદવારી નોંધાવી...
ಜಮ್ಮುವಿನಲ್ಲಿ ಟಿಟಿಡಿ ವತಿಯಿಂದ ನಿರ್ಮಿಸಲಾದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಲೋಕಾರ್ಪಣೆಯಾಯಿತು.
ಜಮ್ಮುವಿನಲ್ಲಿ ಟಿಟಿಡಿ ವತಿಯಿಂದ ನಿರ್ಮಿಸಲಾದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಲೋಕಾರ್ಪಣೆಯಾಯಿತು.