પાદરડી ખાતે સત શ્રી દાસબાપુ નું સામૈયા સાથે કરાયું સ્વાગત .બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના પાદરડી ખાતે રહેતા ડાભી વદનજી ચેનાજી ને નવીન મકાન નું આવતી કાલે વાસ્તુ પૂજન તેમજ યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ગત રોજ કાંકરેજ ના ટોટાણા આશ્રમ ના સંત શ્રી દાસબાપુ ઘરે પધારતા દાસબાપુ નું સામૈયા સાથે નાની બાલિકા ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.દાસબાપુ પધારતા સદારામ બાપુ ની જય ,દાસબાપુ ની જય નો જયઘોસ કરવામાં આવ્યો હતો.દાસબાપુ એ આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ રાત્રે ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Houthi Attacks Impact On Crude | US Tech Shares Fall Impact | NASDAQ में ये क्या हो गया? | US FED
Houthi Attacks Impact On Crude | US Tech Shares Fall Impact | NASDAQ में ये क्या हो गया? | US FED
बीडमध्ये (शिंदे) शिवसेना भाजप लढणार एकत्र निवडणुका राज्याप्रमाणे जिल्ह्यात परिवर्तन घडणार -राजेंद्र मस्के
राज्यात परिवर्तन घडलं, बीड मध्ये परिवर्तन घडणार....!
शिंदे शिवसेना व भाजपा...
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બચુભાઈ ખાબડે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બચુભાઈ ખાબડે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો
Good Sleep Diet Tips: बच्चों की तरह आएगी गहरी नींद, अगर रोज खाएंगे ये 5 सुपरफूड्स
सेहतमंद रहने के लिए अच्छी नींद बेहद जरूरी है। खानपान के अलावा हमारी नींद का भी सेहत पर सीधा असर...