પાદરડી ખાતે સત શ્રી દાસબાપુ નું સામૈયા સાથે કરાયું સ્વાગત .બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના પાદરડી ખાતે રહેતા ડાભી વદનજી ચેનાજી ને નવીન મકાન નું આવતી કાલે વાસ્તુ પૂજન તેમજ યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ગત રોજ કાંકરેજ ના ટોટાણા આશ્રમ ના સંત શ્રી દાસબાપુ ઘરે પધારતા દાસબાપુ નું સામૈયા સાથે નાની બાલિકા ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.દાસબાપુ પધારતા સદારામ બાપુ ની જય ,દાસબાપુ ની જય નો જયઘોસ કરવામાં આવ્યો હતો.દાસબાપુ એ આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ રાત્રે ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરીના પ્રયત્નો સામે વિરોધ
બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરીના પ્રયત્નો સામે વિરોધ....
બોટાદ...
২৯ সংখ্যক তনু কোঁৱৰ সোঁৱৰণী আন্তঃ মহাবিদ্যালয় তৰ্ক প্ৰতিযোগিতা অনুষ্ঠিত
২৯ সংখ্যক তনু কোঁৱৰ সোঁৱৰণী আন্তঃ মহাবিদ্যালয় তৰ্ক প্ৰতিযোগিতা অনুষ্ঠিত
নাজিৰা গড়গাঁও...
Maharashtra CM News: फडणवीस ही होंगे महाराष्ट्र के नए CM! बीजेपी कोर कमेटी की बैठक में मिली मंजूरी
Maharashtra CM News: फडणवीस ही होंगे महाराष्ट्र के नए CM! बीजेपी कोर कमेटी की बैठक में मिली मंजूरी
Full Bulletin || 25-06-2022 || Raftaar Marathi Media
संपूर्ण बातमीपत्र - दिनांक २६ जुलै २०२२