પાદરડી ખાતે સત શ્રી દાસબાપુ નું સામૈયા સાથે કરાયું સ્વાગત .બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના પાદરડી ખાતે રહેતા ડાભી વદનજી ચેનાજી ને નવીન મકાન નું આવતી કાલે વાસ્તુ પૂજન તેમજ યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ગત રોજ કાંકરેજ ના ટોટાણા આશ્રમ ના સંત શ્રી દાસબાપુ ઘરે પધારતા દાસબાપુ નું સામૈયા સાથે નાની બાલિકા ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.દાસબાપુ પધારતા સદારામ બાપુ ની જય ,દાસબાપુ ની જય નો જયઘોસ કરવામાં આવ્યો હતો.દાસબાપુ એ આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ રાત્રે ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના કંસારી નજીકથી દારૂ ભરેલા કન્ટેનર સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
એક તરફ આઝાદીના 77મા વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાંથી રાજસ્થાનમાંથી ગુજરાતના...
पन्ना के जरुआपुर स्थित कुसुम महदेले के फ़ार्म हाउस मैं विशाल अजगर का रेस्क्यू
पन्ना के जरुआपुर स्थित कुसुम महदेले के फ़ार्म हाउस मैं विशाल अजगर का रेस्क्यू
बदक...
क्या POCSO और तत्काल गिरफ्तारी बृजभूषण पर लागू नहीं होती क्योंकि वोट मायने रखते हैं, महिला पहलवान नहीं: सिब्बल
नई दिल्ली, राज्यसभा सांसद कपिल सिब्बल (Kapil Sibal) ने WFI अध्यक्ष बृजभूषण...