ધજાળા લોમેવધામ ના મહંત બાપુશ્રી ભરતબાપુના જન્મદિવસ પ્રસંગે ગૌરક્ષક સામતભાઈ જેબલીયા બોટાદવાળા દ્વારા પ,પુ,શ્રી ભરતબાપુને રજવાડી કેસરીયો સાફો બાંધી બાળકૃષ્ણ પારણે ઝુલતા પારણું ઝુલો અપઁણ કરેલ તેમજ મહન્ત બાપુ શ્રી પુજ્ય ભરતબાપુ દ્વારા પણ આશીર્વાદ રૂપી શાલ ઓઢાડી ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ને પણ સન્માનવામાં આવ્યા બાપુને શુભેચ્છા શુભકામના પાઠવવાની સાથે બાપુ ના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરી બાપુના અંતર ના આશીર્વાદ પ્રાપ્ત કરેલ આ પ્રસંગે પાળીયાદ ના દિલીપભાઈ ખાચરે પણ બાપુનું સન્માન કરી આ જન્મદિવસ પ્રસંગે તેઓ શ્રી પણ સહભાગી થયેલ તેમ ઉદયગુજરાત સઁદેશ ન્યૂઝ ચેનલના એડિટર ભરતભાઈ ખુમાણ ભરતબાપુ ના જન્મદિન પ્રસંગે શુભકામના પાઠવતા બાપુના ચરણોમાં પ્રણામ સહઃ વન્દન કરતા તેઓની અખબારી યાદીમાં જણાવાયું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नगर कांग्रेस कमेटी टीम ने राष्ट्रपिता महात्मा गांधी जी की जयंती मनाई केशोरायपाटन
नगर कांग्रेस कमेटी टीम ने महात्मा गांधी जी की जयंती मनाई
केशोरायपाटन
राष्ट्रपिता...
ડીસા ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક લીંબુ સરબત કેમ્પનું આયોજન કરાયું..
ડીસા ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક લીંબુ સરબત કેમ્પનું આયોજન કરાયું..
શિવમંદિરમાં યજ્ઞનું આયોજન કરાયું...
શિવમંદિરમાં યજ્ઞનું આયોજન કરાયું...
3 से 6 अक्टूबर तक बारां प्रवास पर रहेंगे संघ प्रमुख मोहन भागवत
राष्ट्रीय स्वयंसेवक संघ प्रमुख मोहन भागवत बारां में तीन से छह अक्टूबर तक चार दिवसीय प्रवास पर...