ધજાળા લોમેવધામ ના મહંત બાપુશ્રી ભરતબાપુના જન્મદિવસ પ્રસંગે ગૌરક્ષક સામતભાઈ જેબલીયા બોટાદવાળા દ્વારા પ,પુ,શ્રી ભરતબાપુને રજવાડી કેસરીયો સાફો બાંધી બાળકૃષ્ણ પારણે ઝુલતા પારણું ઝુલો અપઁણ કરેલ તેમજ મહન્ત બાપુ શ્રી પુજ્ય ભરતબાપુ દ્વારા પણ આશીર્વાદ રૂપી શાલ ઓઢાડી ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ને પણ સન્માનવામાં આવ્યા બાપુને શુભેચ્છા શુભકામના પાઠવવાની સાથે બાપુ ના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરી બાપુના અંતર ના આશીર્વાદ પ્રાપ્ત કરેલ આ પ્રસંગે પાળીયાદ ના દિલીપભાઈ ખાચરે પણ બાપુનું સન્માન કરી આ જન્મદિવસ પ્રસંગે તેઓ શ્રી પણ સહભાગી થયેલ તેમ ઉદયગુજરાત સઁદેશ ન્યૂઝ ચેનલના એડિટર ભરતભાઈ ખુમાણ ભરતબાપુ ના જન્મદિન પ્રસંગે શુભકામના પાઠવતા બાપુના ચરણોમાં પ્રણામ સહઃ વન્દન કરતા તેઓની અખબારી યાદીમાં જણાવાયું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગરના તળાજા ખાતે સરતાનપર જોળ પ્રાથમિક શાળા દ્વારા 'મતદાન જાગૃતિ રેલી' યોજાઇ
અર્બન મેટ્રો, ભાવનગર
અવસર લોકશાહીના અભિયાન અંતર્ગત ગુજરાતમાં ઠેર ઠેર...
નેતા પાસે બાહેધરી લેવાય છે કે હું પક્ષ પલ્ટો નહીં કરું? તો પોલીસ પાસેથી કેમ બાહેધરી માગવામાં આવે છે?
નેતા પાસે બાહેધરી લેવાય છે કે હું પક્ષ પલ્ટો નહીં કરું? તો પોલીસ પાસેથી કેમ બાહેધરી માગવામાં આવે છે?
વલસાડના કાપરી રેલવે ફાટક પર બસ ફસાઈ જતા મુસાફરો ના જીવ તારવે
અંકલેશ્વર થી મુસાફરો ભરી વલસાડ આવતી એસટી બસ અચાનક આજ બપોરે વલસાડના કાપરી રેલવે ફાટકના ટ્રેક પર બસ...
રખડતા પશુને લઇ ગુજરાત સરકાર પગલાં લે નહીં તો...., ગુજરાત હાઇકોર્ટનો સરકારને આદેશ
ખડતા પશુને લઈને ગુજરાત હાઈકોર્ટનું આકરૂ વલણસાંજ સુધીમાં પગલા લો નહીં તો કોર્ટે આકરો હુકમ કરવો...