વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ બાયપાસ, જોરાવરનગર, દાળ મીલ રોડ, 80 ફુટ, સિદ્ધાર્થ સોસાયટી રોડ, ટીબી હોસ્પિટલ પાસે, મેક્સન સર્કલ, ગણપતિ ફાટસર તેમજ અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને જાતે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી ડી રાઠોડ, ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ સોલંકી, ઉપ-પ્રમુખ કાનજીભાઈ રાઠોડ એ તેમના હસ્તે વૃક્ષરોપણ નું કાર્ય કરી સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रायबरेली पहुंच कर राहुल गांधी चले मां सोनिया गांधी की राह, निभाई सालों पुरानी परंपरा
भारतीय राष्ट्रीय कांग्रेस के पूर्व अध्यक्ष और रायबरेली से सांसद राहुल गांधी मंगलवार को अपने...
તુલસીશ્યામ રેન્જ અંતર્ગત આવતા ભાણીયા રાઉન્ડ તેમજ તિંબરવા રાઉન્ડ સયુંકત ઉપક્રમે ભાણીયા પ્રા. શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી.
તુલસીશ્યામ રેન્જ અંતર્ગત આવતા ભાણીયા રાઉન્ડ તેમજ તિંબરવા રાઉન્ડ સયુંકત ઉપક્રમે ભાણીયા પ્રા....
"रिटायर होने वालों में से नहीं हूं..." आखिरी दिन भावुक हुए SC के जज एमआर शाह, CJI ने तारीफ में पढ़े कसीदे
नई दिल्ली, सुप्रीम कोर्ट के जस्टिस एमआर शाह सोमवार को रिटायर हो रहे हैं। हालांकि, अदालत में...
NEET Paper Leak मामले में Purnia से सांसद Pappu Yadav से EXCLUSIVE बातचीत | Aaj Tak News Hindi
NEET Paper Leak मामले में Purnia से सांसद Pappu Yadav से EXCLUSIVE बातचीत | Aaj Tak News Hindi
ડીસામાં કોંગ્રેસના નગરસેવકે ત્રણ સાગરીતો સાથે મળી રીક્ષાની તોડફોડ કરતાં ચકચાર
ડીસાના ગવાડી તીનબત્તી વિસ્તારમાં યુવકને માર મારવાની અદાવત રાખી બુધવારે રાત્રે નગરપાલિકાના...