વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ બાયપાસ, જોરાવરનગર, દાળ મીલ રોડ, 80 ફુટ, સિદ્ધાર્થ સોસાયટી રોડ, ટીબી હોસ્પિટલ પાસે, મેક્સન સર્કલ, ગણપતિ ફાટસર તેમજ અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને જાતે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી ડી રાઠોડ, ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ સોલંકી, ઉપ-પ્રમુખ કાનજીભાઈ રાઠોડ એ તેમના હસ્તે વૃક્ષરોપણ નું કાર્ય કરી સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi News: CM Atishi ने सड़कों की स्थिति का निरीक्षण करने के बाद कह दी बड़ी बात | AAP | Aaj Tak
Delhi News: CM Atishi ने सड़कों की स्थिति का निरीक्षण करने के बाद कह दी बड़ी बात | AAP | Aaj Tak
અમરેલી આરોગ્ય કર્મચારીઓ આવેદન આપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
અમરેલી આરોગ્ય કર્મચારીઓ આવેદન આપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા આરોગ્યના એમ.પી.એચ.ડબલ્યુ.,...
কলাইগাও আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ উদ্যোগত কলাইগাও উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত শিক্ষক দিবস উদযাপন
কলাইগাও আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ উদ্যোগত কলাইগাও উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত শিক্ষক দিবস উদযাপন
कोटा में बजट के अभाव में सिटी बसों का संचालन बन्द, 10 दिन से रूठ पर नही आई बसे, यात्री परेशान, जाने
कोटा में बजट के अभाव में सिटी बसों का संचालन बन्द, 10 दिन से रूठ पर नही आई बसे, यात्री परेशान, जाने
ખંભાતના નવાગામવાંટા ખાતે ૭ વર્ષીય બાળકને સાંપ કરડતા મોત નિપજ્યું.
ખંભાતના નવાગામવાંટા ખાતે પરાડ નીચે રહેલા સાંપે પગમાં કરડી જતા ૭ વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત...