વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ બાયપાસ, જોરાવરનગર, દાળ મીલ રોડ, 80 ફુટ, સિદ્ધાર્થ સોસાયટી રોડ, ટીબી હોસ્પિટલ પાસે, મેક્સન સર્કલ, ગણપતિ ફાટસર તેમજ અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને જાતે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી ડી રાઠોડ, ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ સોલંકી, ઉપ-પ્રમુખ કાનજીભાઈ રાઠોડ એ તેમના હસ્તે વૃક્ષરોપણ નું કાર્ય કરી સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
America में लाखों ईसाई बन गए हिंदू? Viral दावे की सच्चाई तो अब खुली | Padtaal
America में लाखों ईसाई बन गए हिंदू? Viral दावे की सच्चाई तो अब खुली | Padtaal
बमुरहिया ठाकुर बाबा स्थान मैं श्रीमद् भागवत कथा का हुआ शुभारंभ
देवेंद्र नगर तहसील अंतर्गत ग्राम पंचायत बिरवाही के बमुरहिया मैं ठाकुर बाबा देव स्थान में पंडित...
क्या कुछ भी खाते ही फूलने लगता है पेट, तो ब्लोटिंग दूर करने के लिए आजमाएं ये 7 रामबाण उपाय
क्या आपके साथ ऐसा होता है कि आपका पेट बहुत भारी लग रहा हो और कुछ खाने का मन नहीं कर रहा। अगर हां,...
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પેપર લીક મામલે આવેદનપત્ર આપ્યું
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પેપર લીક મામલે આવેદનપત્ર આપ્યું