વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ બાયપાસ, જોરાવરનગર, દાળ મીલ રોડ, 80 ફુટ, સિદ્ધાર્થ સોસાયટી રોડ, ટીબી હોસ્પિટલ પાસે, મેક્સન સર્કલ, ગણપતિ ફાટસર તેમજ અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને જાતે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી ડી રાઠોડ, ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ સોલંકી, ઉપ-પ્રમુખ કાનજીભાઈ રાઠોડ એ તેમના હસ્તે વૃક્ષરોપણ નું કાર્ય કરી સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાંકાનેર શહેર પોલીસ ને સલામ બિપરજોય વાવાઝોડામાં શહેર પોલીસના સ્ટાફની પ્રજા લક્ષ્ય કામગીરી
વાંકાનેર શહેર પોલીસ ને સલામ બિપરજોય વાવાઝોડામાં શહેર પોલીસના સ્ટાફની પ્રજા લક્ષ્ય કામગીરી
ঢকুৱাখনা নৰ্মাল স্কুলৰ চৌহদত ঢকুৱাখনা নাট্য বিদ্যালয়ৰ গ্ৰীষ্মকালীন নাট কৰ্মশালাৰ সামৰণি অনুষ্ঠানত মঞ্চস্থ কৰা পংকজ জ্যোতি ভূঞাৰ
নাটক-"পঞ্চৱতী"
ঢকুৱাখনা নৰ্মাল স্কুলৰ চৌহদত ঢকুৱাখনা নাট্য বিদ্যালয়ৰ গ্ৰীষ্মকালীন নাট কৰ্মশালাৰ সামৰণি...
kota.दुर्घटना में बाइक सवार दो युवकों की मौत, मुआवजे की मांग को लेकर धरने पर बैठे परिजन
kota.दुर्घटना में बाइक सवार दो युवकों की मौत, मुआवजे की मांग को लेकर धरने पर बैठे परिजन
નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલાયા.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારાને પગલે આજે (31 જુલાઇ)...