વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ બાયપાસ, જોરાવરનગર, દાળ મીલ રોડ, 80 ફુટ, સિદ્ધાર્થ સોસાયટી રોડ, ટીબી હોસ્પિટલ પાસે, મેક્સન સર્કલ, ગણપતિ ફાટસર તેમજ અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને જાતે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી ડી રાઠોડ, ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ સોલંકી, ઉપ-પ્રમુખ કાનજીભાઈ રાઠોડ એ તેમના હસ્તે વૃક્ષરોપણ નું કાર્ય કરી સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપની 160 ઉમેદવારોની યાદી જાહેર, મહેસાણા ની 7 બેઠકો ઉપર કોને ટિકિટ મળી જાણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને...
বিশ্বনাথত চাৰিলেনযুক্ত পথ নিৰ্মাণ সংস্থা টি .কে ইঞ্জিনিয়াৰিং বিৰুদ্ধে ঠিকাদাৰ সন্থাৰ সভা
বিশ্বনাথত চাৰিলেনযুক্ত পথ নিৰ্মাণ সংস্থা টি•কে ইঞ্জিনিয়াৰিং কঞ্চট্ৰাকশ্ব'নৰ...
NEWS | રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતાં પાકને નુકશાન
NEWS | રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતાં પાકને નુકશાન
यवतमाळच्या जिल्हा परिषद महिला परीचर महासंघाचे धरणे आंदोलन; आरोग्य मंत्री तानाजी सावंत यांच्याशी झालेली चर्चा फिस्कटली
यवतमाळ : महाराष्ट्र राज्य जिल्हा परिषद महिला परीचर महासंघाचे बेमुदत धरणे आंदोलन मूबंई आझाद...