વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ બાયપાસ, જોરાવરનગર, દાળ મીલ રોડ, 80 ફુટ, સિદ્ધાર્થ સોસાયટી રોડ, ટીબી હોસ્પિટલ પાસે, મેક્સન સર્કલ, ગણપતિ ફાટસર તેમજ અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને જાતે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી ડી રાઠોડ, ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ સોલંકી, ઉપ-પ્રમુખ કાનજીભાઈ રાઠોડ એ તેમના હસ્તે વૃક્ષરોપણ નું કાર્ય કરી સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Priyank Kharge ने बीजेपी पर बोला हमला, कहा- राज्य के नेताओं ने ऑपरेशन लोटस के लिए एक हजार करोड़
कर्नाटक के ग्रामीण विकास, पंचायती राज और आईटी मंत्री प्रियांक खरगे ने सोमवार को गंभीर आरोप लगाते...
कनाडा ने चीन को सिखाया सबक, सांसद को डराने की कोशिश करने वाले चीनी राजनयिक को किया निष्कासित; बौखलाया 'ड्रैगन'
China Canada Controversy: कनाडा ने सोमवार को एक चीनी राजनयिक के निष्कासन की घोषणा की, जिस पर...
કેશોદ શહેરમાં પાંચ દિવસનાં રાખવામાં આવેલ ગણપતિ દાદાની આજે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું
કેશોદ શહેરમાં પાંચ દિવસનાં રાખવામાં આવેલ ગણપતિ દાદાની આજે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું
સિહોર શહેરમાં ગૌસેવકો એ રસીકરણ કર્યું
રાજ્યભરમાં દૂધાળા પશુઓ માટે કાળ બનીને આવેલા લમ્પિ વાયરસે જાણે ભરડો લીધો હોય તેમ દિન પ્રતિદિન...