વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ બાયપાસ, જોરાવરનગર, દાળ મીલ રોડ, 80 ફુટ, સિદ્ધાર્થ સોસાયટી રોડ, ટીબી હોસ્પિટલ પાસે, મેક્સન સર્કલ, ગણપતિ ફાટસર તેમજ અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને જાતે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી ડી રાઠોડ, ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ સોલંકી, ઉપ-પ્રમુખ કાનજીભાઈ રાઠોડ એ તેમના હસ્તે વૃક્ષરોપણ નું કાર્ય કરી સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજે રાષ્ટ્રીય મતદાતા દિવસઃ આ છે સ્વતંત્ર ભારતના પહેલા મતદાર
National Voters Day: साथी 74 વર્ષ પહેલા ચૂંટણી પંચની સ્થાપના કરાઈ હતી. ત્યારથી લઈને આજ સુધી 25...
दसरा मेळाव्याबाबतच्या निर्णयानंतर शिवसेना कार्यकर्त्यांचा मातोश्रीबाहेर जल्लोष | Mumbai
दसरा मेळाव्याबाबतच्या निर्णयानंतर शिवसेना कार्यकर्त्यांचा मातोश्रीबाहेर जल्लोष | Mumbai
રાધનપુર-ભાભર ત્રણ રસ્તા નજીક અકસ્માતની ઘટના | SatyaNirbhay News Channel
રાધનપુર-ભાભર ત્રણ રસ્તા નજીક અકસ્માતની ઘટના | SatyaNirbhay News Channel
ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવી, આ મુદ્દે મંત્રીઓ સાથે થશે ચર્ચા
ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે....
Israel Hamas War: कच्चे तेल की बढ़ रही कीमत, India ने कहा - धैर्य से इस संकट से निपटेंगे
Israel Hamas War: कच्चे तेल की बढ़ रही कीमत, India ने कहा - धैर्य से इस संकट से निपटेंगे