વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ બાયપાસ, જોરાવરનગર, દાળ મીલ રોડ, 80 ફુટ, સિદ્ધાર્થ સોસાયટી રોડ, ટીબી હોસ્પિટલ પાસે, મેક્સન સર્કલ, ગણપતિ ફાટસર તેમજ અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને જાતે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી ડી રાઠોડ, ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ સોલંકી, ઉપ-પ્રમુખ કાનજીભાઈ રાઠોડ એ તેમના હસ્તે વૃક્ષરોપણ નું કાર્ય કરી સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dangal LIVE: 25 जून 'संविधान हत्या दिवस' घोषित | Amit Shah | Rahul Gandhi | NDA Vs INDIA | Aaj Tak
Dangal LIVE: 25 जून 'संविधान हत्या दिवस' घोषित | Amit Shah | Rahul Gandhi | NDA Vs INDIA | Aaj Tak
महंगे प्लान का दिखा असर, प्राइवेट कंपनियों के 2.7 करोड़ ग्राहक 4 महीने में घटे, BSNL को हुआ फायदा
प्राइवेट टेलीकॉम कंपनियों ने इस साल जुलाई में अपने प्रीपेड प्लान्स की कीमतों में बढ़ोतरी की थी।...
बरशोभा एवं बेली ग्राम में भरवाए गए नारी सम्मान योजना के फार्म
बरशोभा एवं बेली ग्राम में भरवाए गए नारी सम्मान योजना के फार्म
आज दिनांक गुनौर ब्लॉक में...
સુરેન્દ્રનગર: રતનપર ટીંબામા ગેરકાયદેસર ખનીજ ચોરી, 26.10લાખનો મુદામાલ જપ્ત કર્યો,
સુરેન્દ્રનગર: રતનપર ટીંબામા ગેરકાયદેસર ખનીજ ચોરી, 26.10લાખનો મુદામાલ જપ્ત કર્યો,