વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ બાયપાસ, જોરાવરનગર, દાળ મીલ રોડ, 80 ફુટ, સિદ્ધાર્થ સોસાયટી રોડ, ટીબી હોસ્પિટલ પાસે, મેક્સન સર્કલ, ગણપતિ ફાટસર તેમજ અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને જાતે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી ડી રાઠોડ, ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ સોલંકી, ઉપ-પ્રમુખ કાનજીભાઈ રાઠોડ એ તેમના હસ્તે વૃક્ષરોપણ નું કાર્ય કરી સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હળવદ જુના દેવળીયા ગામે જુગાર રમતા ૯ ઈસમોને પકડી પાડતી હળવદ પોલીસ
હળવદ જુના દેવળીયા ગામે જુગાર રમતા ૯ ઈસમોને પકડી પાડતી હળવદ પોલીસ
अखिल भारतीय भ्रष्टाचार निर्मुलन संघर्ष समितीवर महाराष्ट्र प्रदेशध्याक्ष पदी श्री अरुण चव्हाण देशमुख तर जिल्हाध्यक्षपदी दादासाहेब काळे यांची निवड
लातुर:मराठवाडा मुक्ती संग्राम दिनानिमित्त ठेवण्यात आलेल्या कार्यक्रमाप्रसंगी कार्यक्रमाचे अध्यक्ष...
પાટડી તાલુકાના માલવણ ગામ પાસે રોડ પર મસમોટા ખાડા
પાટડી તાલુકાના માલવણ ગામ પાસે રોડ પર મસમોટા ખાડા
વેલફર પત્રકાર ટ્રસ્ટ પાલનપુર ની નવીન કારોબારીની રચના કરાઇ..
વેલફર પત્રકાર ટ્રસ્ટ પાલનપુરની નવીન કારોબારીની રચના કરાઇ..
પ્રમુખપદે ભાનુભાઇ જોશી અને મહામંત્રી...