વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ બાયપાસ, જોરાવરનગર, દાળ મીલ રોડ, 80 ફુટ, સિદ્ધાર્થ સોસાયટી રોડ, ટીબી હોસ્પિટલ પાસે, મેક્સન સર્કલ, ગણપતિ ફાટસર તેમજ અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને જાતે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી ડી રાઠોડ, ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ સોલંકી, ઉપ-પ્રમુખ કાનજીભાઈ રાઠોડ એ તેમના હસ્તે વૃક્ષરોપણ નું કાર્ય કરી સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Shivraj Singh के बयान का Priyanka Gandhi ने किया पलटवार, 'चुनाव आने पर लोग धर्म की राजनीति करते हैं'
Shivraj Singh के बयान का Priyanka Gandhi ने किया पलटवार, 'चुनाव आने पर लोग धर्म की राजनीति करते हैं'
ક્રાંતિવીરોની શહાદતને નમન કરવા કયો કાર્યક્રમ યોજાયો?
#buletinindia #gujarat #bhavnagar
ઘોઘંબા ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરનો 32 મો પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે યોજાયો.
ઘોઘંબાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 32મો પાટોત્સવ આજરોજ ખૂબ જ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં રંગે...
जखमी वानराला वडगाव येथील ग्रामस्थांनी दिले जीवनदान
जखमी वानराला वडगाव येथील ग्रामस्थांनी दिले जीवनदान
हिंगोली जिल्ह्यातील वडगाव येथे जखमी...