વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ બાયપાસ, જોરાવરનગર, દાળ મીલ રોડ, 80 ફુટ, સિદ્ધાર્થ સોસાયટી રોડ, ટીબી હોસ્પિટલ પાસે, મેક્સન સર્કલ, ગણપતિ ફાટસર તેમજ અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને જાતે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી ડી રાઠોડ, ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ સોલંકી, ઉપ-પ્રમુખ કાનજીભાઈ રાઠોડ એ તેમના હસ્તે વૃક્ષરોપણ નું કાર્ય કરી સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फुलंब्री ग्रामीण रुग्णालयात रुग्णाचीगैरसोय,डॉक्टरांचा मनमानी कारभार.
ग्रामीण भागातील सर्वसामान्य रुग्णांसाठी
फुलंब्री शहरात असलेलं ग्रामीण रुग्णालयात...
સિહોર ના સેવાભાવી યુવકો દ્વારા રસીકરણ કરવામાં આવ્યું
સિહોરમાં સેવાભાવી યુવકો દ્વારા રસીકરણ કરવામાં આવ્યું સૌરાષ્ટ્રમાં રાજકોટમાં જામનગરમાં પશુઓમાં...
40 पदों की नौकरी के लिए इतनी भीड़ ? वो भी गुजरात में?
40 पदों की नौकरी के लिए इतनी भीड़ ? वो भी गुजरात में?
GUJARAT NEWS PORBANDAR 08 11 2022
GUJARAT NEWS PORBANDAR 08 11 2022