બીજા તબક્કાની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૂં થઈ ગયું છે. આવતીકાલે એટલે કે, તારીખ ૦૫મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૦૬ વિધાનસભા બેઠકો પર પણ મતદાન યોજાવાનું છે જેમાં આજરોજ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ઈવીએમ મશીન તેમજ વીવીપેટ સાથે કર્મચારીઓ બુથ મથકે રવાના થતાં જાેવા મળ્યાં હતાં. વહીવટી તંત્ર દ્વારા મતદાનની કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. આવતીકાલે સવારથી મતદાન મથકોએ મતદારોની લાંબી કતારો જાેવા મળશે. તમામ ઉમેદવારોન ભાવિ શીલ મશીનોમાં થઈ જશે. જિલ્લાના બુથ મથકો પર કોઈ અનીચ્છીયન બનાવ ન બને તે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવનાર છે. દાહોદ જિલ્લામાં એએસપી, ડીવાયએસપી, પીએસઆઈ, પોલી, હોમગાર્ડ, જીઆરડી જવાન, સીએપીએફ સહિત કુલ ૪૭૩૩ પોલીસ જવાનો જિલ્લામાં તૈનાર કરી દેવામાં આવનાર છે. જિલ્લામાં મતદાન ટાણે કોઈ અનીચ્છીયન બનાવ ન બને તે માટે પોલીસ કર્મચારીઓ તેમજ સીએપીએફની ટીમ ખડેપગે પોતાની ફરજ બજાવનાર છે. દાહોદ જિલ્લામાં આવેલ સંવેદનશીલ બુથ મથકો પર પોલીસ દ્વારા ખાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં પોલીસ બંદોબસ્તમાં ૦૭ એએસપી,ડીવાએસપી, ૧૨ પીઆઈ, ૪૦ પીએસઆઈ, ૨૩૪૮ પોલીસ આ ઉપરાત એક કંપની અને એક પ્લાટુન એસઆરપી તેમજ ૫૭ સીએપીએફની કંપની તૈનાત કરી દેવામાં આવનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જંબુસર તાલુકાના કહાનવા ગામના "જોશીપુરા"વિસ્તારના રહીશો પાણીના પ્રાણ પ્રશ્નને મીડિયાને શરણે.
જંબુસર તાલુકાના કહાનવા ગામના "જોશીપુરા"વિસ્તારના રહીશો પાણીના પ્રાણ પ્રશ્નને મીડિયાને શરણે.
महाराष्ट्र सरकार में जगह न मिलने से नाराज आठवले?
Ramdas Athawale Exclusive Interview: महाराष्ट्र सरकार में जगह न मिलने से नाराज आठवले?
Lok Sabha Election 2024: Reservation पर छिड़ी सियासी जंग, क्या बोले पक्ष-विपक्ष के नेता? | Aaj Tak
Lok Sabha Election 2024: Reservation पर छिड़ी सियासी जंग, क्या बोले पक्ष-विपक्ष के नेता? | Aaj Tak
વઢવાણમાં જુગાર રમતા પાંચ સખ્શો ઝડપાયા
વઢવાણના ૬૦ ફૂટ રોડ પર આવેલી મહેશ્વરી કોલોની અલ્કાપુરી વિસ્તારમાં રહેતા ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલા...
পেটুৱা-সুৰাপায়ী আৰক্ষীলৈ কঠোৰ নিৰ্দেশনা।বান্ধি দিলে ৪৫ দিনৰ সময়সীমা।টুইটযোগে নিৰ্দেশনা আৰক্ষী সঞ্চালক প্ৰধান জিপি সিঙৰ।
🔴 আগন্তুক ১৬ আগষ্টৰ পৰা ৰাজ্যৰ ৩৬টা স্থানত সকলো আৰক্ষী জোৱানৰ বাবে বিএমআই ৰেকৰ্ডিং কৰা হ’ব।...