સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા માટે ઢાંકી પાસે પમ્પીંગ સ્ટેશન કાર્યરત છે. ત્યાં છેલ્લા ઘણા લાંબા સમયથી આગળ પાણી પૂરતા પ્રમાણમાં ન પહોંચવાની ફરિયાદોને ધ્યાને લઈ અને નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા નર્મદા કેનાલમાં આવતો કચરો અને શેવાળ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કચરો કાઢતા કાઢતા નર્મદા કેનાલના પાણીમાં એક લાશ તરતી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતુ. ત્યારે તાત્કાલિક અસરે લખતર પોલીસને જાણકારી આપવામાં આવી હતી. અને લખતર પોલીસ તાત્કાલિક અસરે ઢાંકી પમ્પિંગ સ્ટેશન પાસે પહોંચી અને આ અંગેની તપાસ હાથ ધરી હતી.પરંતુ આ લાશ કેટલાય દિવસથી પાણીમાં પડી હોવાના કારણે કોહવાઈ ગયેલી હાલતમાં હતી. અને શરીર ઉપર એક પણ કપડું ન હોવાના કારણે તે નગ્ન હાલતમાં લાશ હોવાનું જોવા મળતા આ લાશને બહાર કાઢવી ભારે મુશ્કેલ હતી. ત્યારે આ અંગેની જાણકારી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે તેઓ ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અને આ લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. ત્યારે હાલમાં આ લાશને તાત્કાલિક અસરે લખતર ખાતે હોસ્પિટલે મોકલી આપવામાં આવી હતી. પરંતુ આ લાશનું પીએમ પણ ફોરેન્સિક રીતે કરવું પડે તેવું જણાવતા હાલમાં લાશને લખતર ખાતેના સાર્વજનિક દવાખાને રાખવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ ખાતે સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ દ્વારા મહારકતદાન કેમ્પ નુ આયોજન ૭૫ યુનિટ બ્લડ એકત્ર કર્યુ
કાલોલ ના કાછીયા સમાજની વાડી "લાલજી ભવન" ખાતે રવિવારે સવારે ૯ કલાકે મહારકતદાન કેમ્પ નુ આયોજન રેડ...
पुणे-बंगलुरु हाईवे पर एक दूसरे से टकराईं 48 कारें, बेलगाम ट्रक ने मचाई तबाही
पुणे-बंगलुरु हाईवे पर रविवार शाम एक भीषण सड़क हादसा हुआ है जिसमें कई 48 कारों को नुकसान पहुंचा...
गणेशोत्सवा निमित्त सिडकोकडून लॅटरी
मुंबई : गणेशोत्सवानिमित्त सिडकोकडून लॉटरी (CIDCO Lottery 2022) जाहीर करण्यात आली आहे. उद्या 4...
CM Kejriwal News: CM Arvind Kejriwal के Road Show को लेकर कैसी हैं पार्टी की तैयारियां? | Aaj Tak
CM Kejriwal News: CM Arvind Kejriwal के Road Show को लेकर कैसी हैं पार्टी की तैयारियां? | Aaj Tak
દેવગઢ બારિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો
દેવગઢ બારિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો