બનાસકાંઠા જિલ્લા ની મહત્વ ની બેઠક દિયોદર પર કેશાજી ચૌહાણ નો પગપાળા રોડ શો યોજવા જઈ રહ્યો છે. જેમાં દિયોદર માં બપોરે ૨:૩૦ થી સાંજે પાંચ કલાક,, ભીલડી માં ૯:૦૦થી ૧૧:૦૦ કલાક તેમજ લાખણી માં ૧૨:૩૦ થી ૨:૦૦ કલાક સુધી રોડ શો યોજાશે..તારીખ :- ૦૩/૧૨/૨૨ અને શનિવાર ...