વીંછિયા ના બંધાળી ગામે ગઈકાલ તારીખ 1 ડિસેમ્બર ના રોજ એક મહિલનો મૃતદેહ મળી આવ્યો છે જેમાં મહિલાનું નામ વર્ષાબેન છે અને જેવો બંધાળી ગામે રહે છે તેમના પતિનું નામ પુજાભાઈ મકવાણા છે અને જાતે કોળી છે મરણ પામનાર મહિલા 23 વર્ષના હતા અને જેમના લગ્ન થયાના 10 મહિના થયેલ હતા અને કોઈ અગમ્ય કારણોસર તળાવમાં પડી જતા જેઓનું મોત નીપજ્યું હતું. જે હાલ વિછીયા પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળી છે અને આગળની તપાસ ગોંડલ ડીવાયએસપીની તપાસ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*અમરેલી જિલ્લા યુવા ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ તરીકે યુવા નેતા સન્ની ડાબસરા ની વરણી
સવિનય ઉપરોક્ત વિષયે આપશ્રી ને જણાવવાનું કે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ...
No Confidence Motion पर Lok Sabha में आज बोलेंगे Rahul Gandhi, Congress ने किया कन्फर्म
No Confidence Motion पर Lok Sabha में आज बोलेंगे Rahul Gandhi, Congress ने किया कन्फर्म
'अगले पांच साल में मेडिकल लाइन में होंगी 75 हजार भर्तियां' लाल किले से PM मोदी ने की बड़ी घोषणा
प्रधानमंत्री नरेन्द्र मोदी ने गुरुवार को कहा कि अगले पांच वर्षों में मेडिकल की पढ़ाई के लिए 75...
એજન્સી વિરુદ્ધ પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ફરિયાદ કર્તા રામદેવસિંહ ગોહિલે કરી હતી
એજન્સી વિરુદ્ધ પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ફરિયાદ કર્તા રામદેવસિંહ ગોહિલે કરી હતી
ગીર સોમનાથના બાલાજી માલધારી ગૃપ દ્રારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન | BS9 TV NEWS
ગીર સોમનાથના બાલાજી માલધારી ગૃપ દ્રારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન | BS9 TV NEWS