વીંછિયા ના બંધાળી ગામે ગઈકાલ તારીખ 1 ડિસેમ્બર ના રોજ એક મહિલનો મૃતદેહ મળી આવ્યો છે જેમાં મહિલાનું નામ વર્ષાબેન છે અને જેવો બંધાળી ગામે રહે છે તેમના પતિનું નામ પુજાભાઈ મકવાણા છે અને જાતે કોળી છે મરણ પામનાર મહિલા 23 વર્ષના હતા અને જેમના લગ્ન થયાના 10 મહિના થયેલ હતા અને કોઈ અગમ્ય કારણોસર તળાવમાં પડી જતા જેઓનું મોત નીપજ્યું હતું. જે હાલ વિછીયા પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળી છે અને આગળની તપાસ ગોંડલ ડીવાયએસપીની તપાસ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Arvind Kejriwal ने Mukhyamantri Mahila Samman Yojana के बारे हर बात बताई | Delhi Budget 2024 #Atishi
Arvind Kejriwal ने Mukhyamantri Mahila Samman Yojana के बारे हर बात बताई | Delhi Budget 2024 #Atishi
সোণাৰিত মুখ্যমন্ত্ৰী সাহাৰ্য্য পুঁজিৰ চেক বিতৰণ
সোণাৰিত মুখ্যমন্ত্ৰী সাহাৰ্য্য পুঁজিৰ চেক বিতৰণ
বিভিন্ন ৰোগত আক্ৰান্ত সোণাৰি সমষ্টিৰ মুঠ...
AC Tips: एसी की सर्विसिंग से भी जुड़ा है ब्लास्ट का कनेक्शन, जानें कब और किन बातों का रखें ख्याल
AC की सही समय पर मरम्मत नहीं कराने से या इसकी सर्विसिंग में देरी या लापरवाही करना एसी ब्लास्ट...
ACBની સફળ ટ્રેપ: પાટણમાં નાયબ મામલતદારે જમીનમાં NA કરાવવા માટે 5 લાખની લાંચ માગી, ACBએ રંગેહાથ ઉઠાવી લીધો
પાટણનું નાયબ મામલતદાર અલ્પેશ ખેર પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. જમીનને બિનખેતી કરવા માટે...