121 વિધાનસભા બાલાસિનોર માનસિંહ ચૌહાણ ના પ્રચાર અનુસાર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ જી ચૂંટણી સભાને સંબોધી સભાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત વીર સપૂતો આપ્યા છે દયાનંદ સરસ્વતી , સરદાર પટેલ , મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી ગુજરાતે આપ્યા છે તેનો ઉલ્લેખ કર્યો . કોંગ્રેસના સાશનમાં ગુજરાતમાં થતા કોમી રમખાણોનો ઉલ્લેખ કરી હાલમાં મોદી સરકારમાં ક્યારેય કરફ્યુ કરવાની નોબત નથી આવી તેમ જણાવ્યું . ભાજપ દ્વારા 370 , આતંકવાદ , નક્સલવાદ ને સમાપ્ત કરવાનું કામ કરવામાં આવ્યું છે વિકાસનો વેગ વધ્યો છે . મોદી સરકાર દ્વારા દેશમાં વિકાસની હરણફાળ ભરી બ્રિટનને પાછળ મૂકી વિશ્વના દેશોમાં અગ્ર હરોળમાં સ્થાન મેળવ્યું છે , ચારધામ યાત્રા અને તેના રામજન્મભૂમિ સહિત યાત્રાધામ વિકાસને વર્ણવતા કોરોનાના સંકટકાળમાં દેશની પડખે ઊભા રહેનાર સંકટના સાથીને ભૂલી ના શકાય તેમ જણાવી ગુજરાતમાં ફરી એક વાર ડબલ એન્જિન સરકાર બનાવવા અપીલ કરી હતી આ સભામાં જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા , દાહોદ જિલ્લા પ્રભારી ભાજપા તેમજ અન્ન અને પુરવઠા નિગમ પૂર્વ ચેરમેન રાજેશભાઈ પાઠક, મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, મહિલા મોરચાના લીલાબેન અંકુરિયા તેમજ પ્રવાસી કાર્યકર્તાઓ , પદાધિકારીઓ ,જંગી જનમેદની ઉમટી પડી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર ના ગોલવી ગામે યોજાઈ નાઈ સમાજ ની ક્રિકેટ ટુર્નામેન્ટ
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ગોલવી ગામે ખાતે નાઈ સમાજ ની ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં...
Ola Electric जल्द शुरू कर सकती है रेंटल सर्विस, Bhavish Aggarwal ने ट्वीट करते हुए जताई संभावना
Ola Electric और Bhavish Aggarwal के लिए यह विचार शुरुआती फेज में है लेकिन निकट भविष्य में ऐसा कुछ...
Anemia: खून की कमी, थकान और कमज़ोरी को 7 दिन में जड़ से ख़त्म करें
Anemia: खून की कमी, थकान और कमज़ोरी को 7 दिन में जड़ से ख़त्म करें
पन्ना पुलिस द्वारा अबैध शराब भण्डारण करने बालों के विरुद्ध की गई कार्यवाही
*पन्ना पुलिस द्वारा अवैध शराब का भण्डारण करने वाले अलग-अलग 10 आरोपियों के विरूध्द अलग-अलग थानों...
ગુજરાત ATSએ અલકાયદાનો પર્દાફાશ કર્યો છે" ગુજરાત ATSના ઓપરેશન પર ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન
ગુજરાત ATSએ અલકાયદાનો પર્દાફાશ કર્યો છે" ગુજરાત ATSના ઓપરેશન પર ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન