121 વિધાનસભા બાલાસિનોર માનસિંહ ચૌહાણ ના પ્રચાર અનુસાર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ જી ચૂંટણી સભાને સંબોધી સભાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત વીર સપૂતો આપ્યા છે દયાનંદ સરસ્વતી , સરદાર પટેલ , મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી ગુજરાતે આપ્યા છે તેનો ઉલ્લેખ કર્યો . કોંગ્રેસના સાશનમાં ગુજરાતમાં થતા કોમી રમખાણોનો ઉલ્લેખ કરી હાલમાં મોદી સરકારમાં ક્યારેય કરફ્યુ કરવાની નોબત નથી આવી તેમ જણાવ્યું . ભાજપ દ્વારા 370 , આતંકવાદ , નક્સલવાદ ને સમાપ્ત કરવાનું કામ કરવામાં આવ્યું છે વિકાસનો વેગ વધ્યો છે . મોદી સરકાર દ્વારા દેશમાં વિકાસની હરણફાળ ભરી બ્રિટનને પાછળ મૂકી વિશ્વના દેશોમાં અગ્ર હરોળમાં સ્થાન મેળવ્યું છે , ચારધામ યાત્રા અને તેના રામજન્મભૂમિ સહિત યાત્રાધામ વિકાસને વર્ણવતા કોરોનાના સંકટકાળમાં દેશની પડખે ઊભા રહેનાર સંકટના સાથીને ભૂલી ના શકાય તેમ જણાવી ગુજરાતમાં ફરી એક વાર ડબલ એન્જિન સરકાર બનાવવા અપીલ કરી હતી આ સભામાં જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા , દાહોદ જિલ્લા પ્રભારી ભાજપા તેમજ અન્ન અને પુરવઠા નિગમ પૂર્વ ચેરમેન રાજેશભાઈ પાઠક, મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, મહિલા મોરચાના લીલાબેન અંકુરિયા તેમજ પ્રવાસી કાર્યકર્તાઓ , પદાધિકારીઓ ,જંગી જનમેદની ઉમટી પડી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રૂ.૬.૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩૭ વિકાસ કાર્યોનું લોકાર્પણ જ્યારે રૂ.૪.૯ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૨૨૯ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયુ
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે સ્વામી વિવેકાનંદ ટાઉનહોલમાં ઇડર ધારાસભ્યશ્રી...
ED Summoned Vaibhav Gehlot: सीएम Gehlot के बेटे को ED का समन मिलने पर Sachin Pilot का बड़ा बयान
ED Summoned Vaibhav Gehlot: सीएम Gehlot के बेटे को ED का समन मिलने पर Sachin Pilot का बड़ा बयान
देशातील सर्व टोलनाके आता सरकार बंद करणार... ! नितीन गडकरींनी सांगितला टोल वसुलीचा नवा पॅटर्न
देशातील सर्व टोलनाके आता सरकार बंद करणार... ! नितीन गडकरींनी सांगितला टोल वसुलीचा नवा पॅटर्न
अब चंबल गार्डन से ले सकते हैं चंबल सफारी का आनंद हाडोती फेस्टिवल जल्द, कलक्टर ने रूपरेखा तैयार करने के दिये आदेश
पर्यटन विकास समिति की मासिक समीक्षा बैठक बुधवार को जिला कलेक्टर डॉ. रविंद्र गोस्वामी की अध्यक्षता...
અંબાજી માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે
અંબાજી માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે