1 ડીસેમ્બર ગુરુવારના રોજ એટલે કે આવતી કાલે છોટાઉદેપુર જિલ્લાની 3વિધાનસભા મત વિસ્તારની બેઠકોના ચૂંટણી માટેના પ્રચાર પ્રસાર અર્થે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેવાસેદન ની બાજુ ના મેદાનમાં પધારી જનસભા યોજી જંગી જનમેદનીને સંબોધન કરવાના છે જેને લઈ છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી મેદાનમાં યોજાનાર સભા સ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી જેમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આગમનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે જેમાં આવતી કાલે સવારે અંદાજીત 50હજાર જેટલી જનમેદનીની જાહેર સભાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે તેવી અનુમાન છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हर जन-मन में बसे हैं मर्यादा पुरुषोत्तम भगवान श्रीराम : बिरला
संसदीय क्षेत्र के प्रवास पर आए लोकसभा अध्यक्ष ओम बिरला शुक्रवार को बून्दी में क्षत्रिय कुमावत...
સ્કીમ આપી સ્કેમ કરી ગયો વેપારી:
'મહિને 1200 આપો અને દાગીના લઈ
જાઓ', જૂનાગઢનો જ્વેલર્સ ગ્રાહકોના
લાખો રૂપિયા લઈને પત્ની સાથે છૂમંતર
જૂનાગઢમાં લોભામણી સ્ક્રીમ બહાર પાડી હપ્તા
પેટે નાણાં લઈ લીધા બાદ હાથ અધ્ધર કરી દેતા
દંપતી સામે...
बीडमध्ये (शिंदे) शिवसेना भाजप लढणार एकत्र निवडणुका राज्याप्रमाणे जिल्ह्यात परिवर्तन घडणार -राजेंद्र मस्के
राज्यात परिवर्तन घडलं, बीड मध्ये परिवर्तन घडणार....!
शिंदे शिवसेना व भाजपा...
ডিমৌ শান্তিপুৰ গাঁৱত সাতটা পি এম এ ৱাই গৃহৰ কামৰ শুভাৰম্ভ কৰে শান্তিপুৰ গাঁও পঞ্চায়তৰ সভাপতি জিতুৰাজ বৰুৱাই।
শিৱসাগৰ জিলাৰ শান্তিপুৰ গাঁও পঞ্চায়তৰ অন্তৰ্গত শান্তিপুৰ গাঁৱত আজি সাতটা পিএম এৱাই গৃহৰ শুভাৰম্ভ...