1 ડીસેમ્બર ગુરુવારના રોજ એટલે કે આવતી કાલે છોટાઉદેપુર જિલ્લાની 3વિધાનસભા મત વિસ્તારની બેઠકોના ચૂંટણી માટેના પ્રચાર પ્રસાર અર્થે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેવાસેદન ની બાજુ ના મેદાનમાં પધારી જનસભા યોજી જંગી જનમેદનીને સંબોધન કરવાના છે જેને લઈ છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી મેદાનમાં યોજાનાર સભા સ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી જેમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આગમનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે જેમાં આવતી કાલે સવારે અંદાજીત 50હજાર જેટલી જનમેદનીની જાહેર સભાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે તેવી અનુમાન છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણિત શિક્ષક પ્રવિણ પરમાર ધ્વારા લખાયેલ "લાગે છે ગણિત નો ડર...તો તુ ચિંતાના કર "પુસ્તક નો પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો.
હાલોલ ખાતે આવેલ કુમારશાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ પરમાર ધ્વારા કોરોના દરમ્યાન થયેલ લર્નિગ...
रामपुर खजुरी में तालाब में तैरती मिली 6 वर्षीय नाबालिग लड़की की लाश,कल दोपहर 2बजे से गायब थी लड़की।
ग्रामीणों के बताए अनुसार रामपुर खजुरी के खिरिया टोला...
Aaj Ki Baat: UCC के नाम पर देश के मुसलमानों को कौन डरा रहा है? PM Modi ने किसकी ओर किया इशारा ?
Aaj Ki Baat: UCC के नाम पर देश के मुसलमानों को कौन डरा रहा है? PM Modi ने किसकी ओर किया इशारा ?
Sanjeevani : जानिए क्यों बार-बार हो जाती है शरीर में खारिश-खुजली की समस्या ?
Sanjeevani : जानिए क्यों बार-बार हो जाती है शरीर में खारिश-खुजली की समस्या ?