1 ડીસેમ્બર ગુરુવારના રોજ એટલે કે આવતી કાલે છોટાઉદેપુર જિલ્લાની 3વિધાનસભા મત વિસ્તારની બેઠકોના ચૂંટણી માટેના પ્રચાર પ્રસાર અર્થે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેવાસેદન ની બાજુ ના મેદાનમાં પધારી જનસભા યોજી જંગી જનમેદનીને સંબોધન કરવાના છે જેને લઈ છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી મેદાનમાં યોજાનાર સભા સ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી જેમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આગમનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે જેમાં આવતી કાલે સવારે અંદાજીત 50હજાર જેટલી જનમેદનીની જાહેર સભાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે તેવી અનુમાન છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IPS शरण कांबले ने IFS सायली शिंदे से की लव मैरिज, जानिए किसने-कैसे जीता दिल?
IPS IFS Love Marriage: राजस्थान कैडर में भारतीय पुलिस सेवा के अधिकारी शरण कांबले विवाह...
Bacchu Kadu On Ravi Rana : Eknath Shinde, Devendra Fadnavis यांनाही नोटीस बजावणार? | Amravati News
Bacchu Kadu On Ravi Rana : Eknath Shinde, Devendra Fadnavis यांनाही नोटीस बजावणार? | Amravati News
Breaking News: गेहूं की बोरी के नीचे दबने से एक मजदूर की मौत, CCTV में कैद हुई वीडियो | Aaj Tak
Breaking News: गेहूं की बोरी के नीचे दबने से एक मजदूर की मौत, CCTV में कैद हुई वीडियो | Aaj Tak
खाड़ी में बड़ी भूमिका पर भारत की नजर, अबू धाबी में NSA अजीत डोभाल की बैठक में हुई अहम मुद्दों पर चर्चा
नई दिल्ली, खाड़ी देशों में चीन के बढ़ते दबदबे की काट अमेरिका व भारत साथ-साथ खोजने की कोशिश...
BREAKING NEWS: Delhi Shelter Home में एक महीने में 13 बच्चों की मौत, Atishi ने दिए जांच के आदेश
BREAKING NEWS: Delhi Shelter Home में एक महीने में 13 बच्चों की मौत, Atishi ने दिए जांच के आदेश