1 ડીસેમ્બર ગુરુવારના રોજ એટલે કે આવતી કાલે છોટાઉદેપુર જિલ્લાની 3વિધાનસભા મત વિસ્તારની બેઠકોના ચૂંટણી માટેના પ્રચાર પ્રસાર અર્થે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેવાસેદન ની બાજુ ના મેદાનમાં પધારી જનસભા યોજી જંગી જનમેદનીને સંબોધન કરવાના છે જેને લઈ છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી મેદાનમાં યોજાનાર સભા સ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી જેમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આગમનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે જેમાં આવતી કાલે સવારે અંદાજીત 50હજાર જેટલી જનમેદનીની જાહેર સભાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે તેવી અનુમાન છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi water crisis को लेकर 'पानी सत्याग्रह' पर बैठीं Atishi, Sunita Kejriwal ने क्या कहा? | Aaj Tak
Delhi water crisis को लेकर 'पानी सत्याग्रह' पर बैठीं Atishi, Sunita Kejriwal ने क्या कहा? | Aaj Tak
બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ અનેક જગ્યાએ રસ્તો ધોવાઈ ગયા છે
બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ અનેક જગ્યાએ રસ્તો ધોવાઈ ગયા છે
अमित शाह ने गुजरात के CM भूपेंद्र पटेल से बाढ़ के हालात पर चर्चा
गृह मंत्री अमित शाह ने गुजरात के CM भूपेंद्र पटेल से भारी बारिश के कारण राज्य के विभिन्न हिस्सों...
যোৰহাটত গঁড়ৰ খৰ্গসহ এজন চোৰাং ব্যৱসায়ীক আটক
এক নিৰ্ভৰযোগ্য সূত্ৰৰ পৰা লাভ কৰা তথ্যৰ ভিত্তিত যোৰহাটৰ পুলিবৰ আৰক্ষীয়ে চলোৱা এক অভিযানত গঁড়ৰ...