સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી ગુજરાત સૌરાષ્ટ્ર જાયસ્વાલ સમાજ વડોદરા દ્વારા આયોજિત તેજસ્વી તારલા સન્માન સમારોહ.
શ્રી ગુજરાત સૌરાષ્ટ્ર જાયસ્વાલ સમાજ વડોદરા દ્વારા આયોજિત તેજસ્વી તારલા સન્માન સમારોહ.
મહુવાના નેટ ગામે બાબા રામદેવપીર મહારાજની 35 મો પાટ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
મહુવાના નેટ ગામે બાબા રામદેવપીર મહારાજની 35 મો પાટ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
जमीनी विवाद के चलते माता पिता और बेटे को कुहाड़ी और लाठी डंडों से किया जानलेवा हमला
पन्ना ।
जमीनी विवाद के चलते माता-पिता व भाई पर कुल्हाड़ी लाठी-डंडों से किया जानलेवा हमला।...
ahamedabad : "राष्ट्र विकास मोर्चा" मिशन 2022 सर्किट हाउस में मीटिंग 15 पार्टीको लेकर संगठन का आयोजन
ahamedabad : "राष्ट्र विकास मोर्चा" मिशन 2022 सर्किट हाउस में मीटिंग 15 पार्टीको लेकर संगठन का आयोजन