સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  News | મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હેડગેવાર ભવનની લીધી મુલાકાત લીધી | VR LIVE 
 
                      News | મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હેડગેવાર ભવનની લીધી મુલાકાત લીધી | VR LIVE
                  
   Auto Sector Rally | Two Wheelers के Section में कौन से Stocks में आज जारी रहेगा कमाल? | CNBC Awaaz 
 
                      Auto Sector Rally | Two Wheelers के Section में कौन से Stocks में आज जारी रहेगा कमाल? | CNBC Awaaz
                  
   વડોદરાના ગોરવા વિસ્તારમાં ધ્વજ લગાવવા ના મુદ્દે  બે જૂથ વચ્ચે થઇ અથડામણ 
 
                      વડોદરાના ગોરવા વિસ્તારમાં ધ્વજ લગાવવા ના મુદ્દે બે જૂથ વચ્ચે થઇ અથડામણ
                  
   સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં સતત ત્રીજા દિવસે પણ પાણી છોડવામાં આવ્યું 
 
                      સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં સતત ત્રીજા દિવસે પણ પાણી છોડવામાં આવ્યું
                  
   
  
  
  
   
   
   
  