સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Arvind Kejriwal को ED Summon के बाद उनकी गिरफ्तारी पर अब क्या नया अपडेट आ गया? Delhi Liquor Scam
Arvind Kejriwal को ED Summon के बाद उनकी गिरफ्तारी पर अब क्या नया अपडेट आ गया? Delhi Liquor Scam
વાસણા ગામના ઈસમને કોર્ટ દ્વારા બે વર્ષની સજા 1.50 લાખનો દંડ ફટકાવ્યો
વાસણાના ઈસમને ખેડબ્રહ્મા કોર્ટ ઘ્વા૨ા બે વર્ષની સજા તથા 1.50 લાખનો દંડ
ખેડબ્રહ્મા તાલુકાના...
BBC Investigation : इस देश में टीचर्स के ग़ुस्से का शिकार होते स्कूली बच्चे (BBC Hindi)
BBC Investigation : इस देश में टीचर्स के ग़ुस्से का शिकार होते स्कूली बच्चे (BBC Hindi)