સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಟ್ರಸ್ಟ್ ಗಳ ಕಾರ್ಯನಿರ್ವಹಣೆಗೆ ಹೆಚ್ಚಿನ ಬಲ- ಸಚಿವ ಶಿವರಾಜ್ ತಂಗಡಗಿ
ಬೆಂಗಳೂರು: ಕನ್ನಡ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ಇಲಾಖೆ ವ್ಯಾಪ್ತಿಗೆ ಬರುವ ವಿವಿಧ ಟ್ರಸ್ಟ್ ಗಳ ಕಾರ್ಯನಿರ್ವಹಣೆಗೆ...
मरणोपरांत किसी के काम आ सके नश्वर शरीर, इसी सोच के साथ सेवा-कार्यो से प्रेरित होकर जन्मदिन पर लिया देहदान का संकल्प
बूंदी 1 अगस्त। शहर के मधुवन कॉलोनी निवासी राजकीय शिक्षिका श्रीमती सावित्री सोमानी ने शहर में शाइन...
अहमदाबाद : एरपोर्ट रोड सरदरनगर में खूनी खेल खेला गया, इस कारण कल 26को सरदारमगर बंद का एलान कियागया
अहमदाबाद : एरपोर्ट रोड सरदरनगर में खूनी खेल खेला गया, इस कारण कल 26को सरदारमगर बंद का एलान कियागया
અમદાવાદ DSPએ કર્યો આ નિર્ણય, જાણીને તમને પણ આનંદ થશે - Prashant Dayal
અમદાવાદ DSPએ કર્યો આ નિર્ણય, જાણીને તમને પણ આનંદ થશે - Prashant Dayal
કલ્યાણપુર ગામમાં આવેલ આવળ માતાજીના મંદિરનું નવરાત્રી ના પાવન પર્વ ઉપર અદભુત ડેકોરેશન કરવામાં આવ્યું
કલ્યાણપુર ગામમાં આવેલ આવળ માતાજીના મંદિરનું નવરાત્રી ના પાવન પર્વ ઉપર અદભુત ડેકોરેશન કરવામાં આવ્યું