સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat Rain: રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે
અમદાવાદઃ હવામાન વિભાગે આગામી 24...
औरंगाबाद सातारा ग्रामपंचायतीच्या आठ कर्मचाऱ्यांना आस्थापनेवर घ्या - शिवसेना पूर्व विधानसभा संघटक राजू वैद्य यांची मुख्यमंत्र्यांकडे मागणी
औरंगाबाद:- दि. २९ (दीपक परेराव ) - महापालिकेत समावेश झालेल्या सातारा-देवळाई ग्रामपंचायतीमधील ४२...
विकासासाठी निधी कमी पडू देणार नाही : आ.प्रा.रमेश बोरनारे
गंगापूर तालुक्यातील सिद्धनाथ वाडगाव येथे जल जीवन मिशन अंतर्गत २६ लक्ष रुपये किमतीच्या अंतर्गत...
New-gen Mercedes-AMG GLC 43 Coupe 4MATIC भारतीय बाजार में लॉन्च, 1.10 करोड़ रुपये है कीमत
GLC 43 AMG Coupe दो साल के अंतराल के बाद भारत वापस आई है। ये नवीनतम पीढ़ी की GLC SUV पर आधारित है...