સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આટકોટના મેઇન રોડ ખાતે રહેતા યુવકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા દસ હજાર દંડ ફરિયાદીના 8 લાખ પરત કૉર્ટનો હુકમ
આટકોટના મેઇન રોડ ખાતે રહેતા યુવકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા દસ હજાર દંડ ફરિયાદીના 8 લાખ...
Karnataka Elections 2023 : 'गारंटी देता हूं PM यह नहीं करेंगे', कर्नाटक में राहुल ने उठाया OBC सेंसस का मुद्दा
नई दिल्ली, कांग्रेस नेता राहुल गांधी ने सोमवार को कर्नाटक में एक चुनावी...
માજી સૈનિક કાનજીભાઈ મોથલિયા ને ન્યાય મલે તે હેતુ થી કલેક્ટરશ્રી ને આવેદનપત્ર
માજી સૈનિક કાનજીભાઈ મોથલિયા ને ન્યાય મલે તે હેતુ થી કલેક્ટરશ્રી ને આવેદનપત્ર
MCN NEWS| वैजापूर येथे छत्रपती संभाजी महाराज यांची जयंती उत्साहात साजरी
MCN NEWS| वैजापूर येथे छत्रपती संभाजी महाराज यांची जयंती उत्साहात साजरी
ધ્રાંગધ્રાના ભાતીગળ લોકમેળામા ઉપરવાસમાં વરસાદના લીધે આઠમનો મેળો મોકૂફ રાખવાનો નિર્ણય
ધ્રાંગધ્રાના ભાતીગળ લોકમેળામા ઉપરવાસમાં વરસાદના લીધે આઠમનો મેળો મોકૂફ રાખવાનો નિર્ણય