સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आरएसी चौकी से अजगर का युधिष्ठिर मीणा ने किया रेस्क्यू
बूंदी । उपवन संरक्षक रामगढ़ विषधारी टाइगर रिजर्व बूंदी संजीव शर्मा के निर्देश पर...
પોરબંદરમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો
સાથી ચેરીટેબલ ટ્રસ્ટ તથા પોરબંદર ક્લોથ મર્ચન્ટ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે આયુષ્યમાન કાર્ડનું...
শিৱসাগৰ যুৱদলত ৰাষ্ট্ৰীয় শিক্ষানীতি ২০২০ৰ আধাৰত অঙ্গনবাড়ী কৰ্মীৰ প্ৰাক শৈশৱ কালীন যতন ,শিক্ষাৰ পাঠ্যক্ৰমৰ শুভাৰম্ভ।
সোমবাৰেশিৱসাগৰ যুৱদলত এক গাম্ভীৰ্য্যপূৰ্ণ অনুষ্ঠানত ৰাষ্ট্ৰীয় শিক্ষানীতি ২০২০ আধাৰত অঙ্গনবাড়ী...
બાયડ તાલુકાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા બાલાસિનોર તાલુકાની બોડોલી ગ્રામપંચાયતમાં આવેલ જમિયતપુરા ગામની સીમમાં ઝેરી કેમિકલ વેસ્ટ કચરાની કાર્યરત ડપિંગ સાઈટ કાયમી ધોરણે બંધ કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને રૂબરૂ લેટર આપવામાં આવ્યો.
મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલ જમિયતપુરા ગામની સિમમાં મેસર્સ મોર્ચ એન્વાયરોમેન્ટ પ્રો....