સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| विरगाव पोलिस ठाणे हद्दीत ३ जणांचा दुर्दैवी मृत्यू
MCN NEWS| विरगाव पोलिस ठाणे हद्दीत ३ जणांचा दुर्दैवी मृत्यू
ખાંભાના જામકા ગામે લગ્ન પ્રસંગે જમવા ભેગા થતા કુહાડી વડે માર માર્યો.
મુનાભાઇ જીણાભાઈ બાંભણીયા ઉં, વ,૨૫,રે. જામકા, વાળાએ ખાંભા પોલીસ સ્ટેશનમા ફરિયાદ મા લખાવ્યા મુજબ...
RBI गवर्नर Shaktikanta Das को मिला Governor of the Year का अवॉर्ड, Raghuram Rajan के बाद बने दूसरे गवर्नर
नई दिल्ली,बिजनेस डेस्क: भारतीयों के लिए आज गर्व का दिन है। भारतीय रिजर्व बैंक के गवर्नर...
Chandrayaan 3: चंद्रयान-3 की सफल लैंडिंग पर NASA, ESA और UKSA जैसी स्पेस एजेंसियों ने क्या कहा?
Chandrayaan 3: चंद्रयान-3 की सफल लैंडिंग पर NASA, ESA और UKSA जैसी स्पेस एजेंसियों ने क्या कहा?
15 EDITIONS; 51+ CRORES RAISED BY 300 NGOs FOR 12 CAUSES; OVER 1 MILLION LIVES IMPACTED
TCS WORLD 10K BENGALURU 2023 RAISES INR 2.72 CRORES
15 EDITIONS; 51+ CRORES RAISED BY 300 NGOs FOR 12 CAUSES; OVER 1 MILLION LIVES IMPACTED
...