સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখনাত উলহ-মালহেৰে ষট পূজা পালন
আজি ষট পূজা । হিন্দু ধৰ্মৰ প্ৰথা অনুসৰি সূৰ্য দেৱতাক প্ৰণাম , পূজা অৰ্চনা নিমিত্তে ভাৰতীয় সভ্যতাত...
Abhilekh Kaushik selected for Indian Meritime University
Abhilekh kaushik INDIAN MERITIME UNIVERSITY: Jamugurihat son record in CHENNAI
...
आदरणीय आबासाहेब: विषमुक्त शेती सोपे उपाय
आदरणीय आबासाहेब: विषमुक्त शेती सोपे उपाय
ગૌસેવકોએ સરકારી સહાય માટે પોસ્ટર લગાવવાની શરૂઆત ડીસા થી કરી..
ગૌસેવકોએ સરકારી સહાય માટે પોસ્ટર લગાવવાની શરૂઆત ડીસા થી કરી..
KL Rahul की इंजरी को लेकर Krunal Pandya ने किया खुलासा, कप्तान के मेडिकल चेकअप को लेकर दी अहम जानकारी
नई दिल्ली, स्पोर्ट्स डेस्क: आईपीएल 2023 क 43वां मुकाबला लखनऊ सुपर जायंट्स और रॉयल चैलेंजर...