સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hathras Stampede: पहली बार बाबा के आश्रम के अंदर पहुंचा Aaj Tak भक्तों ने खोला कई राज | GroundReport
Hathras Stampede: पहली बार बाबा के आश्रम के अंदर पहुंचा Aaj Tak भक्तों ने खोला कई राज | GroundReport
Devendra Fadnavis यांनी Uddhav Thackeray यांना एकनाथ शिंदेंच्या नातवावरील वक्तव्यावरून दिला सल्ला
Devendra Fadnavis यांनी Uddhav Thackeray यांना एकनाथ शिंदेंच्या नातवावरील वक्तव्यावरून दिला सल्ला
BANASKATHA // રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ભારત-પાક બોર્ડર નજીકના ગામોમાં જઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો..
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની બનાસકાંઠા જિલ્લાની મુલાકાત નો આજે બીજો દિવસ છે, આજે બીજા દિવસે...
ધાનેરા ખાતે રમજાન ઈદ ની નમાજ પાઠવવામાં આવી
ધાનેરા લાધાપુરા વિસ્તારમાં આવેલ ઈદગાહ ખાતે ધાનેરા જુમ્મા મસ્જિદના શહેર કાજી મૌલાના બિલાલસાબની...
India Alliance में पड़ी दरार! दिल्ली में अकेले चुनाव लड़ेगी आम आदमी पार्टी
हरियाणा विधानसभा चुनाव के नतीजों का असर अब दूसरे राज्यों में भी देखने को मिल रहा है। दरअसल,...