સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सड़क दुर्घटना में एक युवक की मौत एक घायल देवरा मोड़ के समीप घटी घटना
पन्ना जिले के अमानगंज थाना क्षेत्र अंतर्गत आने वाले अमानगंज...
મમતા સરકારે પાર્થ પાસેથી મંત્રીપદ છીનવ્યું, પાર્ટીમાંથી હટાવવાની માંગ
પશ્ચિમ બંગાળ એસએસસી ભરતી કૌભાંડના આરોપી પાર્થ ચેટર્જીને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ વચ્ચે...
China H3N8 Bird Flu: चीन में एक और वायरस का कहर, H3N8 बर्ड फ्लू से पहली मौत; WHO ने दी ये सलाह
चीन में एवियन इन्फ्लूएंजा ए (एच3एन8) वायरस से पहली मौत दर्ज की गई है। विश्व स्वास्थ्य संगठन...
World of Thailand at Namma Bengaluru; LuLu Hypermarket hosting the Thai fiesta 2023
13/06/2023
World of Thailand at Namma Bengaluru; LuLu Hypermarket...
દિલ્હીમાં નવી પેન્શન યોજનાના વિરોધમાં સુરેન્દ્રનગર રેલવે મજદૂર સંઘ જોડાયું
દિલ્હી ખાતે રેલ્વે મજદુર સંઘ દ્વારા નવી પેન્શન યોજનાના વિરોધમાં ધરણાનું આયોજન કરાયુ છે.જેમાં...