સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખના વિસ્તરણ પર મોટું અપડેટ, સરકારે સમયમર્યાદાને જણાવ્યું
જો તમે હજુ સુધી તમારો ટેક્સ ભર્યો નથી, તો તરત જ કરો. આવકવેરા રિટર્ન જોવાની છેલ્લી તારીખ 31 જુલાઈ...
महा जनसंपर्क अभियान
गुनौर मंडल अध्यक्ष ने झुमटा पहुंचकर हितग्राहियों से की बात किया जनसंपर्क
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में सेवा सुशासन एवं गरीब...
કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ |
કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ
MCN NEWS| वैजापुरात श्री स्वामी समर्थ यांच्या पुण्यतिथीनिमित सेवेकरींचा जनसमुदाय
MCN NEWS| वैजापुरात श्री स्वामी समर्थ यांच्या पुण्यतिथीनिमित सेवेकरींचा जनसमुदाय
Breaking News: Baramulla में चल रहा है एनकाउंटर | Baramulla Encounter Today News | Aaj Tak
Breaking News: Baramulla में चल रहा है एनकाउंटर | Baramulla Encounter Today News | Aaj Tak