સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર ખાતે 223મી જલારામ જયંતિની ઉજવણી | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે 223મી જલારામ જયંતિની ઉજવણી | SatyaNirbhay News Channel
સાંતલપુર શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો | SatyaNirbhay News Channel
સાંતલપુર શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો | SatyaNirbhay News Channel
ડીસા તાલુકાના સમશેરપુરા ગામે જૂની અદાવત મામલે પિતા-પુત્રએ માતા-પુત્ર સહિત ત્રણ લોકો પર હુમલો
ડીસા તાલુકાના સમશેરપુરા ગામે જૂની અદાવત મામલે પિતા-પુત્રએ માતા-પુત્ર સહિત ત્રણ લોકો પર હુમલો
રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લડવા માટે રણનીતિ તૈયાર | SatyaNirbhay News Channel
રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લડવા માટે રણનીતિ તૈયાર | SatyaNirbhay News Channel
2000 रुपये सस्ता मिलेगा LG की ये 43 इंच का Smart TV, यहां जानें जरूरी ऑफर्स और कीमत
अगर आप स्मार्ट टीवी खरीदना चाहते हैं और आपको एक 43 इंच का टीवी लेना चाहते हैं तो ये आर्टिकल आपके...