સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नए फीचर्स और रंग के साथ लॉन्च हुआ Yamaha Ray ZR Street Rally स्कूटर, कीमत 98 हजार रुपये से शुरू
जापानी दो पहिया वाहन निर्माता Yamaha की ओर से भारतीय बाजार में कई बेहतरीन वाहनों को बिक्री के लिए...
दिल्ली में इजरायल दूतावास की सिक्योरिटी टाइट, विदेश मंत्रालय ने दिया यह बयान
इजरायल और ईरान के बीच जंग की आहट से पूरी दुनिया टेंशन में है। वहीं इसी बीच भारत भी अलर्ट हो गया...
થેરવાડા નજીક અકસ્માત સર્જાયો
થેરવાડા નજીક અકસ્માત સર્જાયો
Durga Puja in Mumbai: मुंबई में दुर्गा पूजा पंडाल में दर्शन के लिए पहुंची Kajol | Ajay Devgan
Durga Puja in Mumbai: मुंबई में दुर्गा पूजा पंडाल में दर्शन के लिए पहुंची Kajol | Ajay Devgan
નેતા પાસે બાહેધરી લેવાય છે કે હું પક્ષ પલ્ટો નહીં કરું? તો પોલીસ પાસેથી કેમ બાહેધરી માગવામાં આવે છે?
નેતા પાસે બાહેધરી લેવાય છે કે હું પક્ષ પલ્ટો નહીં કરું? તો પોલીસ પાસેથી કેમ બાહેધરી માગવામાં આવે છે?