સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્વામિનારાયણ ભગવાન નિત્ય ભક્તિ ભાવ કીર્તન દર્શન
સ્વામિનારાયણ ભગવાન નિત્ય ભક્તિ ભાવ કીર્તન દર્શન
Uttarakhand UCC Bill Passed: यूसीसी बिल को लेकर केंद्र सरकार पर Harish Rawat ने बोला हमला | Aaj Tak
Uttarakhand UCC Bill Passed: यूसीसी बिल को लेकर केंद्र सरकार पर Harish Rawat ने बोला हमला | Aaj Tak
असम में नहीं बढ़ेंगी लोकसभा और विधानसभा की सीटें, चुनाव आयोग ने राज्य का परिसीमन मसौदा किया जारी
नई दिल्ली, चुनाव आयोग ने असम के लिए परिसीमन मसौदा दस्तावेज जारी करते हुए इस पूर्वोत्तर...