સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા કરજણ ટોલનાકા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત…
વડોદરા કરજણ ટોલનાકા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત…
રાધનપુર : લોકસભાની ચૂંટણીનાં ભાગરૂપે બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર : લોકસભાની ચૂંટણીનાં ભાગરૂપે બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel
पश्चिम रेलवे द्वारा चार जोड़ी समर स्पेशल ट्रेनों के फेरों का विस्तार
यात्रियों की सुविधा और उनकी यात्रा की मांग को पूरा करने के लिए पश्चिम रेलवे द्वारा चार जोड़ी समर...
Chhattisgarh First Phase Voting: छत्तीसगढ़ में अब तक 20% से ज्यादा मतदान,बस्तर से देखें LIVE रिपोर्ट
Chhattisgarh First Phase Voting: छत्तीसगढ़ में अब तक 20% से ज्यादा मतदान,बस्तर से देखें LIVE रिपोर्ट