સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बेटी डरकर गिरी तो कुत्ते को उठाकर पटका, शिकायत करने आए पति -पत्नी को भी पीटा
बेटी डरकर गिरी तो कुत्ते को उठाकर पटका, शिकायत करने आए पति -पत्नी को भी पीटा
ગોધરા : ત્રિપલ તલ્લાક આપનાર ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ગોધરા : ત્રિપલ તલ્લાક આપનાર ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
શ્રી ગીરીરાજ ધામ હવેલી સુરેન્દ્રનગરના 15 માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ
શ્રી ગીરીરાજ ધામ હવેલી સુરેન્દ્રનગરના 15 માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. જેમાં મોટી...
PM नेतन्याहू बोले- फ्रांस के राष्ट्रपति को शर्म आनी चाहिए:हम उनके बिना भी जीतेंगे
लेबनान में जारी इजराइल के ग्राउंड ऑपरेशन के बीच प्रधानमंत्री बेंजामिन नेतन्याहू ने रविवार को कहा...
MCN NEWS| वीरगाव पोलिस ठाण्याच्या हद्दीत नागमठाण येथे चोरीचा प्रयत्न फसला
MCN NEWS| वीरगाव पोलिस ठाण्याच्या हद्दीत नागमठाण येथे चोरीचा प्रयत्न फसला