સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જીમ ચેઈનની પ્રીમિયમ બ્રાન્ડ ગૂડ લાઈફ ફિટનેસ જીમનું નિકોલ અમદાવાદ ખાતે ભવ્ય ઉદઘાટન કરાયું
અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ઘણા સમયથી ગૂડ લાઈફ ફિટનેસ જીમની રાહ જોવાઈ રહી હતી ત્યારે આ...
અવસર છે લોકશાહીનો
"વધશે લોકશાહીનું સન્માન જ્યારે દરેક મતદાર કરશે મતદાન"નો મંત્ર
જાફરાબાદ ખાતે વિવિધ જૂથ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન EVM - VVPAT નિદર્શન તથા મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયા
અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે વિવિધ જૂથ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન EVM - VVPAT...