વઢવાણ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો યોજાયો હતો. તેઓએ બાબાસાહેબ આંબેડકર ચોકમાં ફુલહાર કરી ડીજે સાથે રોડ શોનો પ્રારંભ કર્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આપના ઉમેદવાર માટે પંજાબના મુખ્યમંત્રીએ યોજાયેલા રોડ શોમાં આપના પાંચ કાર્યકર્તાઓના ખિસ્સા કપાયા હોવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યો ખિસ્સા કારતું ભીડનો લાભ લઈ ખિસ્સા કાપી ગયો હોવાની ચર્ચા છે. આપના કાર્યકર્તા દ્રારા આ મામલે પોલીસને અરજી આપવામાં આવી છે.આજે આંબેડકર ચોક ખાતેથી પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડશો હતો. જેમાં પોલીસ સ્ટાફ પણ હાજર હતો છતાં લોકોના ખિસ્સા કપાતા ચકચાર મચી જવા પામી હતી. વઢવાણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હિતેશ નાયકપરાના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડશો હતો. તે દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવત માનના રોડ શો દરમિયાન આપના ઉમેદવાર હિતેશ બજરંગ સહિતના આપના કાર્યકરોના ખિસ્સા કપાયા હોવાની વિગત સામે આવી છે. આ મામલે પોલીસમાં અરજી આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आधुनिक कला के पौराणिक मिथक पर शोध कार्य पर सतीश को मिली शोध उपाधि
आधुनिक कला के पौराणिक मिथक पर शोध कार्य पर सतीश को मिली शोध उपाधि
बूंदी। चित्रकला विषय में...
2025 के Best AI Tools – जो बदल रहे हैं काम करने का तरीका
आज की दुनिया में आर्टिफिशियल इंटेलिजेंस (AI) हर क्षेत्र में तेजी से बदलाव ला रहा है – चाहे...
Loksabha की कार्रवाई दोबारा शुरू होते ही Adhir Ranjan ने सुरक्षा पर उठाए सवाल | Security Breach
Loksabha की कार्रवाई दोबारा शुरू होते ही Adhir Ranjan ने सुरक्षा पर उठाए सवाल | Security Breach
વટવા વિસ્તારમાં સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી
#buletinindia #gujarat #ahmedabad