સુરેન્દ્રનગરઃ સમસ્ત લુહાર સુથાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી.બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.સમસ્ત લુહાર સુથાર સમાજ સ્નેહમિલન સમિતિ (સૂચિત) દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ અને તાલુકાના દરેક ગામમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ નગરમાં આવેલ ઓમકાર સ્કૂલના કમ્પાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં દેવ મિસ્ત્રી, દિપાલીબેન મિસ્ત્રી સહિતના કલાકારોએ લોક ડાયરાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आपसी रंजिश के चलते युवक का अपहरण कर की मारपीट गाड़ी में भी लगाई आग
सीकर के दांतारामगढ़ क्षेत्र में आपसी रंजिश के चलते मारपीट और युवक की गाड़ी को आग...
গুৱাহাটী বিশ্ববিদ্যালয়ত ৰাষ্ট্ৰীয় ক্ৰিয়া দিৱস উদযাপন ।
গুৱাহাটী বিশ্ববিদ্যালয়ত ৰাষ্ট্ৰীয় ক্ৰিয়া দিৱস উদযাপন ।
*છોટા ઉદેપુર ના ગોરા રામજી મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાઈ*
છોટા ઉદેપુર નગર ની મધ્યમાં આવેલા ગોરા રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ની નગર ની ટીમ દ્વારા આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું
*છોટા ઉદેપુર ના ગોરા રામજી મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાઈ*
છોટા ઉદેપુર નગર ની મધ્યમાં...
UP Nikay Chunav: SC से यूपी सरकार को बड़ी राहत, HC के फैसले पर लगाया स्टे
यूपी निकाय चुनाव (UP Nikay Chunav) पर सुप्रीम कोर्ट (Supreme Court) से यूपी सरकार (UP Government)...