સુરેન્દ્રનગરઃ સમસ્ત લુહાર સુથાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી.બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.સમસ્ત લુહાર સુથાર સમાજ સ્નેહમિલન સમિતિ (સૂચિત) દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ અને તાલુકાના દરેક ગામમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ નગરમાં આવેલ ઓમકાર સ્કૂલના કમ્પાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં દેવ મિસ્ત્રી, દિપાલીબેન મિસ્ત્રી સહિતના કલાકારોએ લોક ડાયરાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  તળાજાના સરતાનપર ગામનાં માછીમારો ની હોડી મધદરિયે ડૂબી  જતાં બે માછીમારો લાપત્તા 
 
                      ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામે રહેતા અને માછીમારી સાથે દરિયાને લગતી કામગીરીની મજુરી...
                  
   કલ્યાણપુર તાલુકામાં નશો કરેલી હાલત માં બે શખ્શો ઝડપાયા. 
 
                      કલ્યાણપુર તાલુકામાં નશો કરેલી હાલત માં બે શખ્શો ઝડપાયા.
                  
   ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಚರ್ಮಕಾರ ಉಪಜಾತಿಗಳನ್ನು ಮಾದಿಗ ಸಂಬಂಧಿತ ಪಟ್ಟಿಯಿಂದ ಬೇರ್ಪಡಿಸಿ ಶೇಕಡಾ 3ರಷ್ಟು ಪ್ರತ್ಯೇಕ ಮೀಸಲಾತಿ ನೀಡಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು.  
 
                      ಅಕ್ಟೋಬರ್ 26, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ "ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ಚರ್ಮಕಾರ ಮಹಾಸಭಾ"ದ ಪದಾಧಿಕಾರಿಗಳು...
                  
   
  
  
  
  
  