સુરેન્દ્રનગરઃ સમસ્ત લુહાર સુથાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી.બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.સમસ્ત લુહાર સુથાર સમાજ સ્નેહમિલન સમિતિ (સૂચિત) દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ અને તાલુકાના દરેક ગામમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ નગરમાં આવેલ ઓમકાર સ્કૂલના કમ્પાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં દેવ મિસ્ત્રી, દિપાલીબેન મિસ્ત્રી સહિતના કલાકારોએ લોક ડાયરાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सीएम भजनलाल किसानों के खाते में ट्रांसफर करेंगे 650 करोड़
मुख्यमंत्री दोपहर 12 बजे हेलीकॉप्टर से टोंक पंहुचेंगे. लगभग 2 घंटे टोंक में रहेंगे. बजट पूर्व...
નેસડા ગામે અલગ અલગ ટ્રાન્સપોર્ટોમાથી ચોરી કરેલ મોટી સંખ્યામા મુદામાલ ભાભર પોલીસે ઝડપ્યો#newsgujarati
નેસડા ગામે અલગ અલગ ટ્રાન્સપોર્ટોમાથી ચોરી કરેલ મોટી સંખ્યામા મુદામાલ ભાભર પોલીસે ઝડપ્યો#newsgujarati
बांग्लादेश में इस्कॉन पर बैन लगाने से कोर्ट का इनकार:यूनुस सरकार ने कहा- हमने संगठन के खिलाफ जरूरी कदम उठाए; कल कट्टरपंथी संगठन बताया था
बांग्लादेश में इस्कॉन पर बैन लगाने की मांग को ढाका कोर्ट ने खारिज कर दिया है। गुरुवार को कोर्ट...
বিজেপি চৰকাৰখনে ৰাষ্ট্ৰীয় পতাকাক লৈও ব্যৱসায় কৰিছে, এইখন চৰকাৰ বণিক গোষ্ঠীৰ চৰকাৰঃ দেৱব্ৰত শইকীয়া
মৰাণত আজি কংগ্ৰেছ বিধায়িনি দলৰ দলপতি দেৱব্ৰত শইকীয়া উপস্থিত হৈ বিজেপি চৰকাৰখনক কঠোৰ সমালোচনা কৰে...