સુરેન્દ્રનગરઃ સમસ્ત લુહાર સુથાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી.બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.સમસ્ત લુહાર સુથાર સમાજ સ્નેહમિલન સમિતિ (સૂચિત) દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ અને તાલુકાના દરેક ગામમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ નગરમાં આવેલ ઓમકાર સ્કૂલના કમ્પાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં દેવ મિસ્ત્રી, દિપાલીબેન મિસ્ત્રી સહિતના કલાકારોએ લોક ડાયરાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Imran Khan पर लगेगा Lifetime Ban ? कभी चुनाव नहीं लड़ पाएंगे ! |
Imran Khan पर लगेगा Lifetime Ban ? कभी चुनाव नहीं लड़ पाएंगे !
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ರೆಡ್ಡಿ ಸಮುದಾಯವನ್ನು ಎಲ್ಲಾ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಕಡೆಗಣಿಸುತ್ತಿವೆ - ಡಿ. ಚಂದ್ರಶೇಖರ ರೆಡ್ಡಿ
ಮಾರ್ಚ್ 21, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ "ರೆಡ್ಡಿ ಜನ ಸಂಘ ಬೆಂಗಳೂರು ಪೂರ್ವ ತಾಲ್ಲೂಕು"...
ગરવી ગુજરાત અને અમરેલી જિલ્લાની જનતાને R.D. ન્યુઝ તરફથી દીપાવલીની શુભકામનાઓ- તંત્રી-જાવેદ બાલાપરીયા
ગરવી ગુજરાત અને અમરેલી જિલ્લાની જનતાને R.D. ન્યુઝ તરફથી દીપાવલીની શુભકામનાઓ- તંત્રી-જાવેદ બાલાપરીયા