સુરેન્દ્રનગરઃ સમસ્ત લુહાર સુથાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી.બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.સમસ્ત લુહાર સુથાર સમાજ સ્નેહમિલન સમિતિ (સૂચિત) દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ અને તાલુકાના દરેક ગામમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ નગરમાં આવેલ ઓમકાર સ્કૂલના કમ્પાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં દેવ મિસ્ત્રી, દિપાલીબેન મિસ્ત્રી સહિતના કલાકારોએ લોક ડાયરાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শালমৰাত শঙ্কৰদেৱৰ ৪৫৪ সংখ্যক তিৰোভাব তিথি পালন
শালমৰাত শঙ্কৰদেৱৰ ৪৫৪ সংখ্যক তিৰোভাব তিথি পালন শালমৰাত
विश्व स्तनपान सप्ताह के तहत क्षमता संगठन ने यशोदाओं का किया सम्मान
बूंदी
क्षमता संगठन ने विश्व स्तनपान सप्ताह के चौथे दिन आज मदर मिल्क बैंक कार्यरत यशोदाओ का...
IPL 2024: Sunrisers Hyderabad ने Mumbai Indians को हराया, मैच में बने कई रिकॉर्ड | IPL Records
IPL 2024: Sunrisers Hyderabad ने Mumbai Indians को हराया, मैच में बने कई रिकॉर्ड | IPL Records
તળાજામાં થ્રી વ્હીલ ટેમ્પોની ગુલાંટ,કેટલા થયા ઘાયલ?
તળાજામાં થ્રી વ્હીલ ટેમ્પોની ગુલાંટ,કેટલા થયા ઘાયલ?