સુરેન્દ્રનગરઃ સમસ્ત લુહાર સુથાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી.બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.સમસ્ત લુહાર સુથાર સમાજ સ્નેહમિલન સમિતિ (સૂચિત) દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ અને તાલુકાના દરેક ગામમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ નગરમાં આવેલ ઓમકાર સ્કૂલના કમ્પાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં દેવ મિસ્ત્રી, દિપાલીબેન મિસ્ત્રી સહિતના કલાકારોએ લોક ડાયરાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Elon Musk से बहस करना पड़ा भारी, ट्विटर पर ही कर्मचारी को किया फायर
Elon Musk ने एक और Twitter कर्मचारी को बाहर का रास्ता दिखा दिया है. Elon Musk से असहमत होने पर...
Breaking News: मानहानि केस में CM Ashok Gehlot की हुई पेशी, 28 अगस्त तक टली सुनवाई | Rajasthan
Breaking News: मानहानि केस में CM Ashok Gehlot की हुई पेशी, 28 अगस्त तक टली सुनवाई | Rajasthan
1 लाख 60 हजार कब्रों वाले द्वीप की कहानी!| Poveglia Island | Tarikh E614
1 लाख 60 हजार कब्रों वाले द्वीप की कहानी!| Poveglia Island | Tarikh E614
'नौकरशाही ने मुख्यमंत्री पर काला जादू कर दिया है' जयपुर में बोले गोविंद सिंह डोटासरा
राजस्थान प्रदेश कांग्रेस अध्यक्ष गोविंद सिंह डोटासरा ने सोमवार को भजनलाल शर्मा के नेतृत्व वाली...