સુરેન્દ્રનગરઃ સમસ્ત લુહાર સુથાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી.બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.સમસ્ત લુહાર સુથાર સમાજ સ્નેહમિલન સમિતિ (સૂચિત) દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ અને તાલુકાના દરેક ગામમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ નગરમાં આવેલ ઓમકાર સ્કૂલના કમ્પાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં દેવ મિસ્ત્રી, દિપાલીબેન મિસ્ત્રી સહિતના કલાકારોએ લોક ડાયરાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
12th Fail Review |Vikrant Massey ने वो कर दिया जिसकी उम्मीद नहीं थी | ENT LIVE
12th Fail Review |Vikrant Massey ने वो कर दिया जिसकी उम्मीद नहीं थी | ENT LIVE
Ayodhya Ram Mandir: क्या असली नहीं है आंखों पर बिना पट्टी वाली रामलला की मूर्ति? Pran Pratishtha |
Ayodhya Ram Mandir: क्या असली नहीं है आंखों पर बिना पट्टी वाली रामलला की मूर्ति? Pran Pratishtha |
Gulabrao patil : Uddhav Thackeray यांचा दसरा मेळावा हवाच पण शरद पवार यांचे विचार नको | Eknath Shinde
Gulabrao patil : Uddhav Thackeray यांचा दसरा मेळावा हवाच पण शरद पवार यांचे विचार नको | Eknath Shinde
ৰহাত স্থানীয় শ্বহীদ দিৱস পালন,ৰহা আছুৰ বন্তি প্ৰজ্বলন কৰি বীৰ শ্বহীদক স্মৰণ ।
প্ৰত্যেক বৰ্ষৰ ১মাৰ্চটো ৰহা আঞ্চলিক ছাত্ৰ সন্থাই স্থানীয় শ্বহীদ দিৱস পালন কৰি অহাৰ ক্ৰমত আজি ৰহা...
બહેનોને આત્મનિર્ભર બનવાની તક:
મહિલા આઈ.ટી.આઈ-
જૂનાગઢ બહેનોની
આત્મનિર્ભરતાની દિશા ખોલી રહ્યું છે,
રોજગારલક્ષી કૌશલ્યની સાથે વ્યક્તિત્વ ઘડતરના
પાઠ શીખવવામાં આવે છે
આજના આધુનિક યુગમાં શૈક્ષણિક ડિગ્રીઓની સાથે
કૌશલ્યોનું પણ એટલું જ મહત્વ છે. ખાસ કરીને બહેનો...