સુરેન્દ્રનગરઃ સમસ્ત લુહાર સુથાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી.બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.સમસ્ત લુહાર સુથાર સમાજ સ્નેહમિલન સમિતિ (સૂચિત) દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ અને તાલુકાના દરેક ગામમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ નગરમાં આવેલ ઓમકાર સ્કૂલના કમ્પાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં દેવ મિસ્ત્રી, દિપાલીબેન મિસ્ત્રી સહિતના કલાકારોએ લોક ડાયરાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IPL 2023: Once again, Suryakumar demonstrates why he is so challenging to bowl to – Newzdaddy
Mumbai India's all-star batsmen are back in form, but their bowlers are still leaking runs. They...
लहुजी वस्ताद साळवे यांच्या जयंती व पुण्यतिथी नोंदीची मागणी
अकोला दिनांक 20 फेब्रुवारी 2023
परिवर्तन युवक संघटनेचे अध्यक्ष डॉक्टर रामकृष्ण डोंगरे...
হৰ ঘৰ তিৰঙ্গা
স্বাধীনতাৰ ৭৫ বছৰ উপলক্ষে দেশত আজাদি কি অমৃত মহোৎসৱ পালনৰ জৰিয়তে এইবাৰ " হৰ ঘৰ তিৰঙ্গা "...
१५ ऑगस्ट भारत स्वतंत्रदिन भारताच्या अमृत महोत्सवी वर्षानिमित्त न्यू अनुभूती प्री स्कूल मध्ये स्वातंत्र्य दिन उत्सव मोठ्या उत्साहात साजरा करण्यात आला.
औरंगाबाद:- १५ (दीपक परेराव) न्यू अनुभूती प्री स्कूल, औरंगाबाद मध्ये स्वातंत्र्य दिन उत्सव साजरा...
राहुल बोले- PM मोदी अडाणी को बचा रहे:छोटा अपराध करने पर भी जेल हो जाती है, अडाणी 2000 करोड़ का घोटाला करके भी बाहर
अमेरिका में बिजनेसमैन गौतम अडाणी पर लगे करप्शन के आरोपों पर राहुल गांधी ने गुरुवार को प्रेस...